Site icon

પાકિસ્તાનમાં બ્રહ્મોસ મિસાઈલ પડવાનો મામલો- ભારત સરકારે એરફોર્સના આટલા ઓફિસરને કર્યા બરતરફ 

News Continuous Bureau | Mumbai

ગત માર્ચ મહિનામાં પાકિસ્તાનમાં(Pakistan) ભૂલથી ભારતની બ્રહ્મોસ મિસાઈલ(India's Brahmos missile) ફાયર(Misfire) કરી દેવાઈ હતી, ત્યારે મોટો વિવાદ ઊભો થઈ ગયો હતો.  

Join Our WhatsApp Community

હવે, ભારત તરફથી કાર્યવાહી કરાતા એરફોર્સના(Air Force) ત્રણ ઓફિસરને ડિસમિસ કરી દેવાયા છે.

કેન્દ્ર સરકાર (Central Govt) દ્વારા આ ત્રણ ઓફિસરની સેવાને તાત્કાલીક પ્રભાવથી(Immediate Effect) સમાપ્ત કરી દીધી છે. 

આ ઓફિસરોને મંગળવારે એટલે કે 23 ઓગસ્ટે ડિસમિસના આદેશ આપી દેવાયા છે.

આ સમાચાર પણ વાંચો :  કોંગ્રેસ લીડરશિપ માટે નવી ફોર્મ્યુલા-સોનિયા ગાંધી આટલા વર્ષ સુધી અધ્યક્ષ પદ પર ચાલુ રહેશે-દક્ષિણ અને ઉત્તર ભારતમાંથી હશે બે કાર્યકારી પ્રમુખ 

Vrindavan Boat Tragedy:વૃંદાવનમાં યમુના નદીમાં મોટી હોનારત, ૧૦ શ્રદ્ધાળુઓના મોત, રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ યથાવત.
India Qatar LNG Supply: કતારથી ભારત આવશે LNG ટેન્કર, રસોઈ ગેસની અછતને પહોંચી વળવા માસ્ટર પ્લાન તૈયાર.
Monalisa Viral Girl:મોનાલિસા નીકળી સગીર! ફરમાન વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ, કોઈપણ ક્ષણે થઈ શકે છે ધરપકડ
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version