Site icon

પાકિસ્તાનમાં બ્રહ્મોસ મિસાઈલ પડવાનો મામલો- ભારત સરકારે એરફોર્સના આટલા ઓફિસરને કર્યા બરતરફ 

News Continuous Bureau | Mumbai

ગત માર્ચ મહિનામાં પાકિસ્તાનમાં(Pakistan) ભૂલથી ભારતની બ્રહ્મોસ મિસાઈલ(India's Brahmos missile) ફાયર(Misfire) કરી દેવાઈ હતી, ત્યારે મોટો વિવાદ ઊભો થઈ ગયો હતો.  

Join Our WhatsApp Community

હવે, ભારત તરફથી કાર્યવાહી કરાતા એરફોર્સના(Air Force) ત્રણ ઓફિસરને ડિસમિસ કરી દેવાયા છે.

કેન્દ્ર સરકાર (Central Govt) દ્વારા આ ત્રણ ઓફિસરની સેવાને તાત્કાલીક પ્રભાવથી(Immediate Effect) સમાપ્ત કરી દીધી છે. 

આ ઓફિસરોને મંગળવારે એટલે કે 23 ઓગસ્ટે ડિસમિસના આદેશ આપી દેવાયા છે.

આ સમાચાર પણ વાંચો :  કોંગ્રેસ લીડરશિપ માટે નવી ફોર્મ્યુલા-સોનિયા ગાંધી આટલા વર્ષ સુધી અધ્યક્ષ પદ પર ચાલુ રહેશે-દક્ષિણ અને ઉત્તર ભારતમાંથી હશે બે કાર્યકારી પ્રમુખ 

Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Western Railway Holi Special Train 2026: પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી અને હરિદ્વાર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન
Himachal Pradesh: શું તમે હિમાચલ જવાનો પ્લાન કરી રહ્યા છો? ૧ એપ્રિલ પહેલા જાણી લેજો ટેક્સના નવા નિયમો, નહીંતર બગડશે તમારું બજેટ.
UGC Alert: UGC નો મોટો ધડાકો: દેશની ૩૨ યુનિવર્સિટીઓ નીકળી નકલી, એડમિશન લેતા પહેલા આ લિસ્ટ ચોક્કસ ચેક કરી લેજો.
Exit mobile version