શું દેશમાં ફરીથી સંપૂર્ણ લોકડાઉન લાગશે?, સુપ્રીમ કોર્ટ કેન્દ્ર અને રાજ્ય સરકારને કરી આ ભલામણ

by Dr. Mayur Parikh

કોરોનાના વધતા આંકને જોઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 15 દિવસના રાષ્ટ્રીય લોકડાઉનની ભલામણ કરી છે.   

બીજી લહેર પર કાબુ મેળવવા માટે સુપ્રીમ કોર્ટે આ ભલામણ કરી છે.

સુપ્રીમ કોર્ટ અને ટાસ્ક ફોર્સ નું માનવું છે કે લોકડાઉનથી જ સંક્રમણની ચેઈન તોડી શકાશે. 

આ અંગે આજે સરકાર નિર્ણય લે તેવી શક્યતા વર્તાઈ રહી છે. 

કોરોના વાયરસની બીજી લહેરની ઘાતક અસર ઇંધણ કંપનીઓ પર પડી, પેટ્રોલના વેચાણમાં થયો ઘટાડો

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More