337
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે લોકસભામાં એક મોટી જાહેરાત કરી છે.
નીતિન ગડકરીએ કહ્યું કે નિયમ મુજબ દેશમાં 60 કિલોમીટરથી ઓછા અંતર વચ્ચે ટોલ નાકા ન હોઈ શકે. પરંતુ ઘણી જગ્યાએ આવા ટોલનાકા ચાલી રહ્યા છે.
આ તમામ ટોલ નાકા 3 મહિનામાં બંધ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : ઇડીના હાથ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સુધી પહોંચ્યા. તેમના સાળા વિરુદ્ધ EDએ કરી મોટી કાર્યવાહી, 11 ફ્લેટ્સ સીલ
You Might Be Interested In