Site icon

આસારામ બાપુ ની તબિયત નાજુક થઈ: વેન્ટિલેટર પર ગયા..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૭ મે 2021
શુક્રવાર

ધર્મગુરુ આસારામ બાપુ ની તબિયત કોરોના સંક્રમણ થયા બાદ હવે ખરાબ થઈ ગઈ છે. જોધપુરના એમડીએમ હોસ્પિટલના આઈસીયુમાં ભરતી થયા બાદ હવે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલ આસારામ બાપુ 16 વર્ષની જેલની સજા કાપી રહ્યા છે.

Join Our WhatsApp Community

પદ્મશ્રી અવૉર્ડ વિજેતા મ્યૂઝિક કમ્પોઝર વનરાજ ભાટિયાનુ 93 વર્ષની વયે નિધન. આ ફિલ્મોના સંગીતે બનાવ્યા હતા પ્રખ્યાત

તેમને પહેલા શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી ત્યારબાદ તેમને હોસ્પિટલ  લઈ જવામાં આવ્યા અને હવે તેમના શરીરમાં સંક્રમણ ફેલાઈ ગયું છે. આસારામ બાપુ ની ઉંમર એસી વર્ષની છે આ પરિસ્થિતિમાં તેમની તબિયત હવે સાથ નથી આપી રહી. આસારામ બાપુની સાથે રહેલા બીજા બાર કેદીઓને પણ કોરોના થયો છે.

Naxal Hidma: મોસ્ટ વોન્ટેડ નક્સલી હીડમા છત્તીસગઢ બોર્ડર પર ઠાર, એન્કાઉન્ટરમાં તેના આટલા સાથીઓ પણ માર્યા ગયા
Hamas attack: દિલ્હી બ્લાસ્ટ: સુસાઇડ બોમ્બરથી લઈને રોકેટ-ડ્રોન સુધી! શું ઉમરનું કાવતરું ભારતમાં ‘હમાસ’ જેવો મોટો હુમલો કરવાનું હતું?
Tejashwi Yadav: તેજસ્વી યાદવ પર દબાણ! રાજકીય કારકિર્દી સામે ઊભો થયો સવાલ, મીટિંગમાં ભાવુક થઈ નેતાએ કેમ આપ્યું રાજીનામું આપવા જેવું નિવેદન?
Delhi Blast Case: દિલ્હી બ્લાસ્ટ કેસ માં અલ-ફલાહ યુનિવર્સિટી પર ED ની મોટી કાર્યવાહી, ચાર રાજ્યોમાં કુલ આટલા ઠેકાણાં પર દરોડા
Exit mobile version