ઘરના ઘરનું સપનું જોનારા માટે બજેટ લાવ્યું સારા સમાચાર, મોદી સરકારે હોમ લોન પરની આ સ્કીમને લંબાવી. જાણો વિગતે

by Dr. Mayur Parikh

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે હોમ લોનના વ્યાજ દરને લઈને બજેટમાં મહત્વની જાહેરાત કરી છે.  

તેમણે કહ્યુ હતુ કે, હવે બેંકથી લોન લઈને સસ્તા મકાન ખરીદવાવાળાઓને ટેક્સમાં 1.5 લાખ રુપિયાની છુટની મર્યાદા એક વર્ષ વધારવામાં આવી રહી છે.

એટલે કે, સસ્તા ઘર ખરીદવા માટે હોમ લોન પર 1.5 લાખ રુપિયા સુધીની છુટ અવધી હવે 31 માર્ચ 2022 સુધીની થઈ ગઈ છે. 

આ ઉપરાંત નાણા પ્રધાને પ્રવાસી શ્રમીક વર્ગ માટે પણ સસ્તા દરો પર ભાડાના મકાન ઉપલબ્ધ કરવા માટેની યોજનાનું એલાન કર્યુ છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More