Site icon News Continuous Bureau | Mumbai

મોદી સરકારનો મોટો નિર્ણય, માત્ર આ અફઘાન નાગરિકોને જ ભારતમાં પ્રવેશ મળશે ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

અફઘાનિસ્તાનમાં હાલની સુરક્ષા સ્થિતિને જોતા ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. 

ભારત સરકારના નિર્ણય મુજબ, હવેથી તમામ અફઘાન નાગરિકો માત્ર ઈ-વિઝા પર ભારતની મુસાફરી કરી શકશે. 

પ્રાપ્ત જાણકારી મુજબ અફઘાનિસ્તાનમાંથી સર્જાયેલા પ્રવાહમાં કોઇ ખોટા કે તાલીબાની ભારતમાં ઘૂસી ન જાય તેથી આ નિર્ણય લેવાયો છે.

ભારત સરકારે ઇ-વિઝાની નવી શ્રેણી રજૂ કરી છે, જે હવે છ મહિના માટે માન્ય રહેશે.  

તાલિબાનના કબ્જા બાદ અફઘાનિસ્તાનમાં દહેશતનો માહોલ છે. ભારત હંમેશા અફઘાનિસ્તાનમાં શાંતિનું સમર્થક રહ્યું છે. આ મુશ્કેલ સમયમાં, લગભગ દરરોજ અફઘાન નાગરિકોને અફઘાનિસ્તાનથી ભારત લાવવામાં આવી રહ્યા છે.

Pawan Khera: કોંગ્રેસ નેતા પવન ખેડાને રાહત કે આફત? સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટનો નિર્ણય પલટાવ્યો, નોટિસ પાઠવી માંગ્યો ખુલાસો
ED Raid :આમ આદમી પાર્ટીને મોટો ફટકો: સાંસદ અશોક મિત્તલ અને તેમના પુત્રના ઠેકાણે EDના દરોડા, કરોડોના વ્યવહારની તપાસ.
Jag Vikram: દરિયામાં ભારતની દાદાગીરી! હોર્મુઝની ખાડીમાંથી પસાર થયું ‘જગ વિક્રમ’, ડ્રેગન અને પાકિસ્તાનના તમામ પ્લાન થયા ફેલ
Tragic Accident in Punjab: પંજાબમાં કાળમુખો અકસ્માત: ફતેહગઢ સાહિબમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી, 6 ના મોતથી ચીસયારીઓ ગુંજી!
Exit mobile version