બંગાળની હાર પછી પહેલી વાર સાર્વજનિક ‘દર્શન’ દીધાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ; કહ્યું આ લડાઈ જરૂરથી જીતીશુંafter

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૪ મે 2021

શુક્રવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અનેક અધિકારીઓ સાથે સીધી ચર્ચા કરી હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ મિટિંગમાં તેમણે પોતાનો વિજય-સંકલ્પ રજૂ કર્યો હતો. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે અનેક લોકોએ ઘણી વેદના સહન કરી છે એ હું અનુભવી રહ્યો છું. આ ઉપરાંત આ રોગચાળો પગલે પગલે કસોટી લઈ રહ્યો છે. અત્યારે આખો દેશ અદ્દૃશ્ય દુશ્મન સામે લડી રહ્યો છે અને આ લડાઈ આપણે જરૂર જીતીશું.

કોરોનાને કારણે અનાથ બનેલાં બાળકો અને નિરાધાર વડીલોની મદદે આવી દિલ્હી સરકાર; ફરી આ મોટી જાહેરાત

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment