292
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ મે 2021
શુક્રવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અનેક અધિકારીઓ સાથે સીધી ચર્ચા કરી હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ મિટિંગમાં તેમણે પોતાનો વિજય-સંકલ્પ રજૂ કર્યો હતો. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે અનેક લોકોએ ઘણી વેદના સહન કરી છે એ હું અનુભવી રહ્યો છું. આ ઉપરાંત આ રોગચાળો પગલે પગલે કસોટી લઈ રહ્યો છે. અત્યારે આખો દેશ અદ્દૃશ્ય દુશ્મન સામે લડી રહ્યો છે અને આ લડાઈ આપણે જરૂર જીતીશું.
કોરોનાને કારણે અનાથ બનેલાં બાળકો અને નિરાધાર વડીલોની મદદે આવી દિલ્હી સરકાર; ફરી આ મોટી જાહેરાત
You Might Be Interested In