Site icon

ટ્વીટરની વધુ એક મોટી કાર્યવાહી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંગઠન પ્રમુખ મોહન ભાગવતના એકાઉન્ટ પરથી હટાવ્યું ‘બ્લૂ ટિક’

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના પર્સનલ એકાઉન્ટ પરથી બ્લુ ટિક હટાવીને ફરીથી વેરિફાઇડ કર્યા બાદ ટ્વિટરે એક વધુ મોટું પગલું ભર્યું છે. 

ટ્વિટરે આ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંગઠન(આરએસએસ) પ્રમુખ મોહન ભાગવતના ટ્વિટર એકાઉંટ પરથી બ્લૂ ટિક હટાવી દીધુ છે અને તેને અનવેરિફાઈડ કરી નાખ્યુ છે. 

Join Our WhatsApp Community

ટ્વીટર એકાઉન્ટ બંધ થવાના કેસમાં ટ્વીટર ઈન્ડિયાએ ખુલાસો કરતાં જણાવ્યું છે કે એકાઉન્ટ લાંબો સમય સુધી લોગ ઈન ન થયા હોય એ મામલે બ્લૂટીક હટાવી દેવાયા છે. 

ઉલ્લેખનીય છે કે થોડા સમયથી નવા આઈટી નિયમોને લઈને કેન્દ્ર સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ટ્વિટર વચ્ચે વિવાદ છેડાયો છે.  

મહારાષ્ટ્ર સરકારનો માસ્ટર સ્ટ્રૉક કે પછી સુપર ફ્લૉપ નિર્ણય; વધુ વિગત જાણો અહીં 
 

Middle East Tension: યુદ્ધના મેદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા માટે માસ્ટર પ્લાન! વિદેશ મંત્રાલયે શરૂ કર્યો ૨૪x૭ કંટ્રોલ રૂમ; હેલ્પલાઈન નંબર સેવ કરી લેજો..
Middle East Conflict: દુશ્મનોના હુમલા થશે નિષ્ફળ! મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારત રશિયા પાસેથી ખરીદશે વધુ S-400 મિસાઈલ સિસ્ટમ; જાણો કેમ આ ડીલ છે ખાસ.
India Faces Major LPG Crisis: ભારતના રસોડા પર યુદ્ધની અસર: ઈરાન-અમેરિકા તણાવથી LPG પુરવઠા પર મોટું સંકટ; જાણો દેશમાં હવે કેટલા દિવસનો સ્ટોક બાકી?
SpiceJet Special Flights: વતન વાપસીની આતુરતા! યુએઈથી સ્પેશિયલ ફ્લાઈટ્સ શરૂ, પરંતુ કુવેતમાં ફસાયેલા ભારતીયોની વધી મુશ્કેલી; જાણો ગ્રાઉન્ડ રિપોર્ટ.
Exit mobile version