Site icon

વિરોધ વચ્ચે ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય- અગ્નિવીરો માટે CAPF અને આસામ રાઇફલ્સમાં આટલા ટકા અનામત

 News Continuous Bureau | Mumbai

 સેનામાં ભરતીની(Army Recruitment) અગ્નિપથ યોજનાને(Agneepath Yojana) લઈને દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ પ્રદર્શન જોતા ગૃહ મંત્રાલયે(Ministry of Home Affairs) અગ્નિવીરો(Agniveer) માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 

કેન્દ્રીય આર્મ્સ પોલીસ ફોર્સ(Central Arms Police Force) અને આસામ રાઇફલ્સની(Assam Rifles) ભરતીમાં અગ્નિવીરોને 10 % અનામત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગૃહ મંત્રાલયે અગ્નિવીરની રૂપમાં સેવા પુરી કરનારને અધિકતમ ઉંમરમાં પણ છૂટ આપવાની જાહેરાત કરી છે. 

અગ્નિપથ યોજના હેઠળ ભરતી અગ્નિવીરોની પ્રથમ બેન્ચ માટે મહત્તમ ઉંમરની સીમામાં 5 વર્ષની છૂટ આપવામાં આવશે. 

ગૃહ મંત્રાલયના મતે અગ્નિવીરોને અધિતકમ ઉંમરમાં 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  દિવસભર ઉગ્ર પ્રદર્શન- મોડી રાત્રે સરકારે આપી રાહત- આ વર્ષે ભરતી માટેની વયમર્યાદા આટલી વધારી 

Karnataka: બાળકો અને સ્માર્ટફોન પર આ રાજ્ય ના સરકારની લાલ આંખ! ૧૬ વર્ષથી નીચેની વયના બાળકો માટે પ્રતિબંધનો પ્લાન તૈયાર
Lawrence Bishnoi Gang: મોતની સીધી ધમકી અને વીડિયો વાયરલ કરવાનો પડકાર; જાણો કોને અને કેમ આપવામાં આવી આ ધમકી
Mukul Roy Passes Away: બંગાળના રાજકારણના ‘ચાણક્ય’ ગણાતા મુકુલ રોયનું નિધન: પૂર્વ રેલ મંત્રીએ 71 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ.
PM Modi: ટેક-વર્લ્ડમાં ભારતનો દબદબો! PM મોદીએ AI સમિટના પરિણામોને ગણાવ્યા ઐતિહાસિક; ‘માનવતાના વિકાસ માટે AIનો થશે સદુપયોગ’.
Exit mobile version