Site icon News Continuous Bureau | Mumbai

વિરોધ વચ્ચે ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય- અગ્નિવીરો માટે CAPF અને આસામ રાઇફલ્સમાં આટલા ટકા અનામત

 News Continuous Bureau | Mumbai

 સેનામાં ભરતીની(Army Recruitment) અગ્નિપથ યોજનાને(Agneepath Yojana) લઈને દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ પ્રદર્શન જોતા ગૃહ મંત્રાલયે(Ministry of Home Affairs) અગ્નિવીરો(Agniveer) માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 

કેન્દ્રીય આર્મ્સ પોલીસ ફોર્સ(Central Arms Police Force) અને આસામ રાઇફલ્સની(Assam Rifles) ભરતીમાં અગ્નિવીરોને 10 % અનામત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગૃહ મંત્રાલયે અગ્નિવીરની રૂપમાં સેવા પુરી કરનારને અધિકતમ ઉંમરમાં પણ છૂટ આપવાની જાહેરાત કરી છે. 

અગ્નિપથ યોજના હેઠળ ભરતી અગ્નિવીરોની પ્રથમ બેન્ચ માટે મહત્તમ ઉંમરની સીમામાં 5 વર્ષની છૂટ આપવામાં આવશે. 

ગૃહ મંત્રાલયના મતે અગ્નિવીરોને અધિતકમ ઉંમરમાં 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  દિવસભર ઉગ્ર પ્રદર્શન- મોડી રાત્રે સરકારે આપી રાહત- આ વર્ષે ભરતી માટેની વયમર્યાદા આટલી વધારી 

PM Modi on US Iran Deal અમેરિકાઈરાન શાંતિ કરાર પર વડાપ્રધાન મોદીનું ટ્વીટ ‘આ સમજૂતીથી વિશ્વમાં શાંતિ અને સ્થિરતા બહાલ થશે’
Safety Advisory for Indian Seafarers ભારત સરકારનું કડક પગલું હોર્મુઝ સંકટ વચ્ચે ભારતીય નાવિકોની સુરક્ષા માટે નવી ભરતી સ્થગિત
Monsoon Delay Challenges દરિયામાં ભેજ હોવા છતાં ચોમાસું સુસ્ત પવનોની ખેંચતાણ વચ્ચે અટવાઈ ‘મોનસૂન એક્સપ્રેસ’
Impact of US Iran Deal on Fuel Prices અમેરિકાઈરાન સમજૂતીની અસર ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, શું ભારતમાં ઘટશે પેટ્રોલડીઝલના ભાવ?
Exit mobile version