Site icon

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી ટીમ શપથ લે એ પહેલાં આ 12 દિગ્ગજ મંત્રીઓ થયા ઘરભેગા ; જાણો કોણ છે આ તમામ નેતાઓ   

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૭ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

મોદી કેબિનેટના વિસ્તરણ પહેલા સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન, શિક્ષણ મંત્રી નિશંક સહિતના 12 મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. કેબિનેટ વિસ્તરણના ગણતરીના કલાકો પહેલા સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને રાજીનામું આપી દીધું હતું. તેમને ભાજપ સંગઠનમાં ખસેડવામાં આવે તેવી અટકળો ચાલી રહી છે. શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકને પણ મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવ્યાં છે. સાથે સાધ્વી નિરંજન જ્યોતિને પણ રાજીનામું આપવાનું જણાવી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તમામ મંત્રીઓના રાજીનામા સ્વીકારી લીધા છે.

આ 12 મંત્રીઓએ આપ્યા રાજીનામા 

(1) ડોક્ટર હર્ષવર્ધન

(2) રમેશ પોખરિયાલ નિશંક

(3) સંતોષ ગંગવાર

(4) બાબુલ સુપ્રિયો

(5) રાવ સાહેબ દાનવે પાટીલ

(6) સદાનંદ ગૌડા

(7) રતનલાલ કટારિયા

(8) પ્રતાપ સારંગી

(9) દેબોશ્રી ચૌધરી

(10) થાવરચંદ ગેહલોત

(11) રવિશંકર પ્રસાદ

(12) પ્રકાશ જાવડેકર

દાળ અને કઠોળ પરની સ્ટૉક લિમિટને લઈ નારાજ વેપારીઓ કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં આ તારીખે જથ્થાબંધ માર્કેટમાં બંધ પાળશે; જાણો વિગત

Naxal Hidma: મોસ્ટ વોન્ટેડ નક્સલી હીડમા છત્તીસગઢ બોર્ડર પર ઠાર, એન્કાઉન્ટરમાં તેના આટલા સાથીઓ પણ માર્યા ગયા
Hamas attack: દિલ્હી બ્લાસ્ટ: સુસાઇડ બોમ્બરથી લઈને રોકેટ-ડ્રોન સુધી! શું ઉમરનું કાવતરું ભારતમાં ‘હમાસ’ જેવો મોટો હુમલો કરવાનું હતું?
Tejashwi Yadav: તેજસ્વી યાદવ પર દબાણ! રાજકીય કારકિર્દી સામે ઊભો થયો સવાલ, મીટિંગમાં ભાવુક થઈ નેતાએ કેમ આપ્યું રાજીનામું આપવા જેવું નિવેદન?
Delhi Blast Case: દિલ્હી બ્લાસ્ટ કેસ માં અલ-ફલાહ યુનિવર્સિટી પર ED ની મોટી કાર્યવાહી, ચાર રાજ્યોમાં કુલ આટલા ઠેકાણાં પર દરોડા
Exit mobile version