Site icon

વેક્સિન સંદર્ભે આખા દેશને ભૂલી જાઓ, બધા સાંસદોએ પણ પૂરી વેક્સિન લીધી નથી. હવે સંસદ સેશનનું શું થશે? જાણો વિગત.

લોકસભાના 540 સભ્યોમાંથી, લગભગ 403 સભ્યોએ સંસદના ચોમાસા સત્ર પહેલાં કોરોના રસીના બંને ડોઝ લીધા છે. 

ભારતીય સંસદના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે કેટલાક સાંસદો હજુ સુધી તેમનો બીજો ડોઝ લઈ શક્યા નથી, કારણ કે તેઓને પ્રથમ ડોઝ લીધા બાદ કોરોનાનો ચેપ લાગ્યો હતો. 

Join Our WhatsApp Community

અન્ય 30 સાંસદોએ અમને કોઈ માહિતી મોકલી નથી. જોકે અમે તેમની રસીકરણની સ્થિતિ જાણવા માટે સતત તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. 

ઉલ્લેખનીય છે કે માર્ચ 2020થી સંસદ સત્રને મહામારીની અસર થઈ છે, ગયા વર્ષના બજેટ અને ચોમાસું સત્રને વહેલી તકે બોલાવવાની ફરજ પડી હતી.

 આ વર્ષે કોરોનાની બીજી લહેરના કારણે બજેટ સત્ર રદ કરવું પડ્યું હતું. એ જ સમયે, જાહેર આરોગ્ય સંકટને કારણે 2020 નું શિયાળુ સત્ર સંપૂર્ણપણે રદ કરાયું આવ્યું હતું.

બોરીવલીના રાજેન્દ્ર નગર ખાતેના પુલનું કામ હવે રખડશે; પાલિકાની સ્થાયી સમિતિએ નવો પ્રસ્તાવ રદ કર્યો, જાણો વિગત 

No Lockdown in India:અમિત શાહનો મોટો ખુલાસો! લોકડાઉન અંગે સરકારની મંશા સાફ કરી, પેટ્રોલ પંપ પરની ભીડ વચ્ચે ઈંધણના સ્ટોક પર આપ્યું મોટું નિવેદન.
AI Weather Forecast:૩૦-૩૧ માર્ચે મેઘરાજાની ‘અનસીઝનલ’ એન્ટ્રી! સ્માર્ટ AI મોડલ્સ દ્વારા મેળવો રિયલ-ટાઇમ એલર્ટ, જાણો શું છે હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી.
Noida International Airport Inauguration: નોઈડાના જેવરમાં તૈયાર થયું ‘ગ્લોબલ એવિએશન હબ’! એરપોર્ટની અંદરની સુવિધાઓ અને ટેકનોલોજી જોઈ તમે પણ કહેશો- ‘અદભૂત!’
India’s Energy Shift: ઉર્જા ક્ષેત્રે ભારત આત્મનિર્ભર! હોર્મુઝના રસ્તા વગર પણ રશિયા અને આર્જેન્ટિના પુરૂ પાડશે ઈંધણ, જાણો પીએમ મોદીનો ‘પ્લાન B’.
Exit mobile version