Site icon

વેક્સિન સંદર્ભે આખા દેશને ભૂલી જાઓ, બધા સાંસદોએ પણ પૂરી વેક્સિન લીધી નથી. હવે સંસદ સેશનનું શું થશે? જાણો વિગત.

લોકસભાના 540 સભ્યોમાંથી, લગભગ 403 સભ્યોએ સંસદના ચોમાસા સત્ર પહેલાં કોરોના રસીના બંને ડોઝ લીધા છે. 

ભારતીય સંસદના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે કેટલાક સાંસદો હજુ સુધી તેમનો બીજો ડોઝ લઈ શક્યા નથી, કારણ કે તેઓને પ્રથમ ડોઝ લીધા બાદ કોરોનાનો ચેપ લાગ્યો હતો. 

Join Our WhatsApp Community

અન્ય 30 સાંસદોએ અમને કોઈ માહિતી મોકલી નથી. જોકે અમે તેમની રસીકરણની સ્થિતિ જાણવા માટે સતત તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. 

ઉલ્લેખનીય છે કે માર્ચ 2020થી સંસદ સત્રને મહામારીની અસર થઈ છે, ગયા વર્ષના બજેટ અને ચોમાસું સત્રને વહેલી તકે બોલાવવાની ફરજ પડી હતી.

 આ વર્ષે કોરોનાની બીજી લહેરના કારણે બજેટ સત્ર રદ કરવું પડ્યું હતું. એ જ સમયે, જાહેર આરોગ્ય સંકટને કારણે 2020 નું શિયાળુ સત્ર સંપૂર્ણપણે રદ કરાયું આવ્યું હતું.

બોરીવલીના રાજેન્દ્ર નગર ખાતેના પુલનું કામ હવે રખડશે; પાલિકાની સ્થાયી સમિતિએ નવો પ્રસ્તાવ રદ કર્યો, જાણો વિગત 

No Lockdown in India:શું દેશમાં ફરી લાગશે લોકડાઉન? ઈરાન યુદ્ધ અને પેટ્રોલના ભાવ ઘટ્યા બાદ સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર ગરમ, સરકારે કરી મોટી સ્પષ્ટતા.
Major Relief: મોટી રાહત! પેટ્રોલ-ડીઝલના ભાવમાં આટલા રૂપિયા સુધીનો કડાકો, આજથી જ જનતાને મળશે ફાયદો.
IMD Rain Alert: હવામાનમાં મોટો પલટો! 31 માર્ચ સુધી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદી સંકટ, હવામાન વિભાગની મોટી ચેતવણી.
Good News Amid Fuel Crisis:યુદ્ધની આગ વચ્ચે ઠંડક આપતા સમાચાર! ‘જગ વસંત’ જહાજે હોર્મુઝની મિસાઈલોને આપી માત, 46 હજાર ટન LPG સાથે કંડલામાં શાનદાર એન્ટ્રી
Exit mobile version