Site icon

Indian Railways: વીરંગના લક્ષ્મીબાઈ ઝાંસી સ્ટેશન પર અપગ્રેડેશન કાર્યને કારણે, અમદાવાદ-દરભંગા સ્પેશિયલ પરિવર્તિત માર્ગથી ચાલશે.

ઉત્તર મધ્ય રેલ્વેના ઝાંસી ડિવિઝનના વીરંગના લક્ષ્મીબાઈ ઝાંસી સ્ટેશન પર 25 નવેમ્બર, 2025 થી 8 જાન્યુઆરી, 2026 સુધી ચાલી રહેલા અપગ્રેડેશન કાર્યને ધ્યાનમાં રાખીને, અમદાવાદ-દરભંગા સ્પેશિયલ ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલશે. વિગતો નીચે મુજબ છે

Indian Railways વીરંગના લક્ષ્મીબાઈ ઝાંસી સ્ટેશન પર અપગ્રેડેશન કાર્યને કારણે

Indian Railways વીરંગના લક્ષ્મીબાઈ ઝાંસી સ્ટેશન પર અપગ્રેડેશન કાર્યને કારણે

News Continuous Bureau | Mumbai

• Indian Railways 28 નવેમ્બર, 2025 થી 02 જાન્યુઆરી, 2026 સુધી યાત્રા પ્રારંભ કરનારી ટ્રેન સંખ્યા 09465 અમદાવાદ-દરભંગા સ્પેશિયલ પરિવર્તિત માર્ગ વાયા ગુના-ગ્વાલિયર-ઇટાવા-કાનપુર સેન્ટ્રલ સ્ટેશનો ના રસ્તે ચલાવવામાં આવશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Western Railway: પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ; નવા કીર્તિમાન રચતા નિરંતર પ્રગતિ પર

• 01 ડિસેમ્બર, 2025 થી 05 જાન્યુઆરી, 2026 સુધી યાત્રા પ્રારંભ કરનારી ટ્રેન સંખ્યા 09466 દરભંગા-અમદાવાદ સ્પેશિયલ પરિવર્તિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ-ઇટાવા-ગ્વાલિયર-ગુના સ્ટેશનો ના રસ્તે ચલાવવામા આવશે.

ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Tejas Crash: મોટો ખુલાસો: ‘બ્લેકઆઉટ’ના કારણે થયું તેજસનું ક્રેશ? ડિફેન્સ એક્સપર્ટે ક્રેશ પાછળના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો.
Red Fort Blast: નાટકીય વળાંક: લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં પકડાયેલા આતંકીએ કોર્ટમાં જજ સમક્ષ શું માગ્યું? જાણો હાઈ-પ્રોફાઈલ કેસ નું નવું અપડેટ
Operation Sindoor: મ્મુ-કાશ્મીર એલર્ટ: ‘ઓપરેશન સિંદૂર’ના વળતા પ્રહારમાં પાકિસ્તાની આતંકીઓ વધુ સક્રિય! સામે આવી ચોંકાવનારી ગુપ્ત જાણકારી
Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Exit mobile version