Site icon

Indian Railways: વીરંગના લક્ષ્મીબાઈ ઝાંસી સ્ટેશન પર અપગ્રેડેશન કાર્યને કારણે, અમદાવાદ-દરભંગા સ્પેશિયલ પરિવર્તિત માર્ગથી ચાલશે.

ઉત્તર મધ્ય રેલ્વેના ઝાંસી ડિવિઝનના વીરંગના લક્ષ્મીબાઈ ઝાંસી સ્ટેશન પર 25 નવેમ્બર, 2025 થી 8 જાન્યુઆરી, 2026 સુધી ચાલી રહેલા અપગ્રેડેશન કાર્યને ધ્યાનમાં રાખીને, અમદાવાદ-દરભંગા સ્પેશિયલ ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલશે. વિગતો નીચે મુજબ છે

Indian Railways વીરંગના લક્ષ્મીબાઈ ઝાંસી સ્ટેશન પર અપગ્રેડેશન કાર્યને કારણે

Indian Railways વીરંગના લક્ષ્મીબાઈ ઝાંસી સ્ટેશન પર અપગ્રેડેશન કાર્યને કારણે

News Continuous Bureau | Mumbai

• Indian Railways 28 નવેમ્બર, 2025 થી 02 જાન્યુઆરી, 2026 સુધી યાત્રા પ્રારંભ કરનારી ટ્રેન સંખ્યા 09465 અમદાવાદ-દરભંગા સ્પેશિયલ પરિવર્તિત માર્ગ વાયા ગુના-ગ્વાલિયર-ઇટાવા-કાનપુર સેન્ટ્રલ સ્ટેશનો ના રસ્તે ચલાવવામાં આવશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Western Railway: પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ; નવા કીર્તિમાન રચતા નિરંતર પ્રગતિ પર

• 01 ડિસેમ્બર, 2025 થી 05 જાન્યુઆરી, 2026 સુધી યાત્રા પ્રારંભ કરનારી ટ્રેન સંખ્યા 09466 દરભંગા-અમદાવાદ સ્પેશિયલ પરિવર્તિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ-ઇટાવા-ગ્વાલિયર-ગુના સ્ટેશનો ના રસ્તે ચલાવવામા આવશે.

ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Indian Railways: મંત્રીમંડળે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢના 18 જિલ્લાઓને આવરી લેતા ચાર મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 894 કિલોમીટરનો વધારો થશે
Western Railway: પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ; નવા કીર્તિમાન રચતા નિરંતર પ્રગતિ પર
Narendra Modi: જાણો કેમ આજનો દિવસ નરેન્દ્ર મોદી માટે છે ખાસ, PM એ 25 વર્ષ જૂની તસવીર શેર કરી કહી આવી વાત
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલને મળ્યો નવો બંગલો, હવે આ લોકો હશે તેમના પડોશી
Exit mobile version