હાશ.. આખરે બે વર્ષ બાદ ભારતમાંથી કોરોના પ્રતિબંધો થશે દૂર. જોકે આ નિયમોનું હજુ પણ કરવું પડશે પાલન.. જાણો વિગતે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દેશમાં કોરોના કેસ ઘટતા કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. 

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લગભગ બે વર્ષ બાદ 31 માર્ચથી કોવિડ-19 સંબંધિત તમામ પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લીધો છે.  

જોકે હજુ પણ માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સનું લોકોએ ફરજિયાત પાલન કરવું પડશે.

ઉલ્લેખીય છે કે એકલા ભારતમાં અત્યાર સુધી 4 કરોડ જેટલાં કેસ નોંધાયા છે

 આ સમાચાર પણ વાંચો : અરે વાહ, ભારતમાં નોવાવેક્સની કોરોના રસીને મંજૂરી મળી, આ ઉંમર સુધીના બાળકોને રસી અપાશે; જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More