Site icon News Continuous Bureau | Mumbai

હાશ.. આખરે બે વર્ષ બાદ ભારતમાંથી કોરોના પ્રતિબંધો થશે દૂર. જોકે આ નિયમોનું હજુ પણ કરવું પડશે પાલન.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

દેશમાં કોરોના કેસ ઘટતા કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Channel

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લગભગ બે વર્ષ બાદ 31 માર્ચથી કોવિડ-19 સંબંધિત તમામ પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લીધો છે.  

જોકે હજુ પણ માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સનું લોકોએ ફરજિયાત પાલન કરવું પડશે.

ઉલ્લેખીય છે કે એકલા ભારતમાં અત્યાર સુધી 4 કરોડ જેટલાં કેસ નોંધાયા છે

 આ સમાચાર પણ વાંચો : અરે વાહ, ભારતમાં નોવાવેક્સની કોરોના રસીને મંજૂરી મળી, આ ઉંમર સુધીના બાળકોને રસી અપાશે; જાણો વિગતે

Hafiz Saeed Wanted આતંકના આકા પર સકંજો પહલગામ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી! NIA ની ચાર્જશીટમાં થયા મોટા ખુલાસા
India’s HighAltitude Airship ભારત બનાવશે ‘હાઇ ઑલ્ટિટ્યુડ એરશિપ’, ડ્રેગનની ગતિવિધિઓ પર રાખશે બાજ નજર
Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Sea Drones સમુદ્રી ડ્રોનથી અમેરિકાએ પહેલીવાર ઈરાનમાં મચાવી તબાહી, પાકિસ્તાન પણ બનાવી રહ્યું છે, શું ભારત પાસે છે તેનો તોડ?
Exit mobile version