Site icon

અન્ના હજારે આ તારીખ થી આમરણ અનશન પર બેસશે. ખેડૂતોને આપ્યુ સમર્થન

સમાજસેવક અણ્ણા હજારે 30 જાન્યુઆરી પોતાના ગૃહ ક્ષેત્ર રાણેઘણ સિદ્ધિમાં અનશન પર બેસશે.

આ અનશન અમર્યાદિત સમય સુધી ચાલુ રહેશે.

Join Our WhatsApp Community

અન્ના હજારેનું કહેવું છે કે તેણે ગત ત્રણ મહિનામાં પાંચ વખત કેન્દ્ર સરકારને પત્ર લખ્યા છે પરંતુ સરકાર અત્યાર સુધી ખેડૂત આંદોલન સંદર્ભે કોઈ આખરી નિર્ણય લઇ શકી નથી આથી તે આંદોલન કરશે.

MILAN 2026 Concludes: ‘મિલાન ૨૦૨૬’નું સફળ સમાપન: ભારતીય સમુદ્રમાં ૪૨ યુદ્ધ જહાજો અને સબમરીનનો શક્તિ પ્રદર્શન; INS વિક્રાંત પર યોજાયો ભવ્ય સમારોહ.
Supreme Court Slam NCERT Corruption Chapter: ‘શું ન્યાયતંત્ર ભ્રષ્ટ છે?’, NCERT પર સુપ્રીમ કોર્ટની ફટકાર; ચીફ જસ્ટિસ સૂર્યકાંતે પુસ્તકના લખાણ સામે ઉઠાવ્યા ગંભીર સવાલો..
Rajmarg Pravesh Portal: હાઈવે પ્રોજેક્ટ્સ માટે ‘સિંગલ વિન્ડો’ સિસ્ટમ શરૂ; હવે સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મળશે મુક્તિ..
IDFC બેંક ફ્રોડ: હરિયાણા સરકારના કરોડો રૂપિયા ચાઉં કરી જવાનું મસમોટું કૌભાંડ; માસ્ટરમાઈન્ડ પૂર્વ મેનેજર સહિત ૪ જેલભેગા, જાણો કેવી રીતે ખેલાયો ખેલ
Exit mobile version