Site icon

PM Rashtriya Bal Award : પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટેની અરજી તા.૩૦મી ઓગષ્ટ સુધી લંબાવાઈઃ

બહાદુરી, રમતગમત, સમાજ સેવા જેવાક્ષેત્રોમાં ઉત્તમ કામગીરી કરનારા બાળકોએ ઓનલાઈન અરજી કરવીઃ

Application for Pradhan Mantri Rashtriya Bal Award extended till 30th August:

Application for Pradhan Mantri Rashtriya Bal Award extended till 30th August:

News Continuous Bureau | Mumbai 
Surat સુરતઃસોમવારઃ- ભારત સરકારના મહિલા અને બાળ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈથી વધારીને તા.૩૧ઓગષ્ટ-૨૦૨૩ કરવામાં આવી છે. અરજી માટે રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ https://awards.gov.in પર કરી શકશે. આ પુરસ્કાર બહાદુરી, રમતગમત, સમાજ સેવા, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યવારણ, કળા અને સંસ્કૃતિ તેમજ આવિષ્કારના ક્ષેત્રોમાં રાષ્ટ્રીય સ્તરની સિધ્ધિ બદલ આપવામાં આવે છે. કોઈ બાળ જે ભારતીય નાગરિક છે અને ભારતમાં વસે છે. તેમની ઉમર ૧૮ વર્ષથી વધુ નથી તેઓ આ પુરસ્કાર માટે અરજી કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Chhatrapati Sambhajinagar: ભરી સભામાં અંબાદાસ દાનવે-સંદીપન ભુમરે વચ્ચે થઈ ઉગ્ર દલીલ, જોતજોતામાં મામલો મારામારી સુધી પહોંચી ગયો.. જુઓ વિડીયો

Join Our WhatsApp Community
Middle East Tension: યુદ્ધના મેદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા માટે માસ્ટર પ્લાન! વિદેશ મંત્રાલયે શરૂ કર્યો ૨૪x૭ કંટ્રોલ રૂમ; હેલ્પલાઈન નંબર સેવ કરી લેજો..
Middle East Conflict: દુશ્મનોના હુમલા થશે નિષ્ફળ! મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારત રશિયા પાસેથી ખરીદશે વધુ S-400 મિસાઈલ સિસ્ટમ; જાણો કેમ આ ડીલ છે ખાસ.
India Faces Major LPG Crisis: ભારતના રસોડા પર યુદ્ધની અસર: ઈરાન-અમેરિકા તણાવથી LPG પુરવઠા પર મોટું સંકટ; જાણો દેશમાં હવે કેટલા દિવસનો સ્ટોક બાકી?
SpiceJet Special Flights: વતન વાપસીની આતુરતા! યુએઈથી સ્પેશિયલ ફ્લાઈટ્સ શરૂ, પરંતુ કુવેતમાં ફસાયેલા ભારતીયોની વધી મુશ્કેલી; જાણો ગ્રાઉન્ડ રિપોર્ટ.
Exit mobile version