Site icon

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણનો શિલાન્યાસના પ્રસંગે પુરી બીચ પર, કલાકાર સુદર્શન પટ્ટનાયકે રેતીથી રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી..જુઓ સુંદર તસવીરો…

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણના શિલાન્યાસના પ્રસંગે રેતીના કલાકાર સુદર્શન પટ્ટનાયકે પુરી બીચ પર અયોધ્યામાં ભૂમિ પૂજનની પૂર્વ સંધ્યાએ ભગવાન રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી હતી.

Join Our WhatsApp Community

પટ્ટનાયકે કહ્યું કે, તેઓ ‘ભૂમિપૂજન’ દરમિયાન અયોધ્યામાં મંદિરની રેતીનું શિલ્પ બનાવવા માટે ઉત્સુક હતા, પરંતુ COVID-19 ના ફાટી નીકળવાના કારણે તેને પુરી બીચ પર કરવું પડ્યું…

PM Modi Middle East Diplomacy: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની વચ્ચે પીએમ મોદીની ‘મિડિલ ઈસ્ટ ડિપ્લોમેસી’: ૫ દેશોના દિગ્ગજ નેતાઓ સાથે શું થઈ વાત?
Weather Alert: હવામાનનું મહાઅલર્ટ: દેશના ૧૯ રાજ્યોમાં વાવાઝોડાનું ‘રૌદ્ર સ્વરૂપ’ મચાવશે તબાહી, કવખતના વરસાદથી ખેતીના પાક પર સંકટ
LPG Crisis in India: હોર્મુઝમાં ફસાયેલી ભારતની ‘લાઇફલાઇન’! ૨૨ જહાજો અટકાતા ગેસ સપ્લાય ખોરવાયો; જાણો દેશમાં કેટલા દિવસનો સ્ટોક બાકી
Oil Wells in India: ભારતમાં ક્યાં ક્યાંથી નીકળે છે ‘કાળું સોનું’? આસામથી ગુજરાત સુધી ફેલાયેલા તેલના કૂવાઓનો સંપૂર્ણ નકશો અને ઈતિહાસ.
Exit mobile version