અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણનો શિલાન્યાસના પ્રસંગે પુરી બીચ પર, કલાકાર સુદર્શન પટ્ટનાયકે રેતીથી રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી..જુઓ સુંદર તસવીરો…

by Dr. Mayur Parikh

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણના શિલાન્યાસના પ્રસંગે રેતીના કલાકાર સુદર્શન પટ્ટનાયકે પુરી બીચ પર અયોધ્યામાં ભૂમિ પૂજનની પૂર્વ સંધ્યાએ ભગવાન રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી હતી.

પટ્ટનાયકે કહ્યું કે, તેઓ ‘ભૂમિપૂજન’ દરમિયાન અયોધ્યામાં મંદિરની રેતીનું શિલ્પ બનાવવા માટે ઉત્સુક હતા, પરંતુ COVID-19 ના ફાટી નીકળવાના કારણે તેને પુરી બીચ પર કરવું પડ્યું…

You may also like

Leave a Comment