Site icon News Continuous Bureau | Mumbai

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણનો શિલાન્યાસના પ્રસંગે પુરી બીચ પર, કલાકાર સુદર્શન પટ્ટનાયકે રેતીથી રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી..જુઓ સુંદર તસવીરો…

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણના શિલાન્યાસના પ્રસંગે રેતીના કલાકાર સુદર્શન પટ્ટનાયકે પુરી બીચ પર અયોધ્યામાં ભૂમિ પૂજનની પૂર્વ સંધ્યાએ ભગવાન રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી હતી.

Join Our WhatsApp Channel

પટ્ટનાયકે કહ્યું કે, તેઓ ‘ભૂમિપૂજન’ દરમિયાન અયોધ્યામાં મંદિરની રેતીનું શિલ્પ બનાવવા માટે ઉત્સુક હતા, પરંતુ COVID-19 ના ફાટી નીકળવાના કારણે તેને પુરી બીચ પર કરવું પડ્યું…

Yamuna Expressway Accident યમુના એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત વોલ્વો બસ ટ્રકમાં ઘૂસી જતાં ૪ ના કરુણ મોત
Old Currency Notes Rumor Debunked શું ૨૦૦૫ પહેલાની ચલણી નોટો બંધ થઈ રહી છે? બેંક ઓફ મહારાષ્ટ્રની મોટી સ્પષ્ટતા
Income Tax Notice to Student મજૂરની પુત્રીને ઈન્કમ ટેક્સ વિભાગની ૨૦ કરોડની નોટિસ આધારપાન કાર્ડનો દુરુપયોગ થયાનો આક્ષેપ
Muzhiyan Kulam Restoration પુડુચેરીનું 400 વર્ષ જૂનું ‘મુઝિયાન કુલમ’ ફરી જીવંત, નિર્મલા સીતારમણે કર્યું લોકાર્પણ
Exit mobile version