Site icon

મોદી સરકારના આ ગુજરાતી મંત્રીએ જીનીવામાં WHOની આબરૂના ધજાગરા ઉડાડ્યા. જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી(Union Minister for Health and Family Welfare Miniter) ડૉ.મનસુખ માંડવિયાએ(Mansukh Mandaviya) ફરી એકવાર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના(World Health Organization) રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા છે. 

Join Our WhatsApp Community

મનસુખ માંડવિયાએ ભારતમાં કોરોનાથી(Corona) WHOના મૃત્યુના આંકડાના(Death statistics) રિપોર્ટનો મુદ્દો ઉઠાવીને કહ્યું કે ભારત ઉચ્ચ મૃત્યુદર પર WHOના તાજેતરના નિવેદન પર તેની નિરાશા અને ચિંતા વ્યક્ત કરે છે.

તેમણે કહ્યું કે ભારતની વૈધાનિક સત્તા દ્વારા પ્રકાશિત કરાયેલ વિશિષ્ટ પ્રમાણિક ડેટાની અવગણના કરવામાં આવી છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદ, જેમાં ભારતના તમામ રાજ્યોના આરોગ્ય પ્રધાનોની(health ministers) રજૂઆત છે, તેણે સર્વસંમતિથી એક ઠરાવ પસાર કર્યો છે, જેમાં હું આ સંદર્ભે તેમની સામૂહિક નિરાશા અને ચિંતા વ્યક્ત કરું છું.

આ સમાચાર પણ વાંચો :  PM મોદીની મુલાકાતની પહેલી સફળતા, ભારતમાં આ બે પ્રોજેક્ટમાં યોગદાન આપવાની કરી જાહેરાત.. જાણો વિગતે 

Double Blow to Pakistan: હવે પાકિસ્તાન નહીં જાય રાવીનું પાણી! ભારતનો શાહપુર કાંડી પ્રોજેક્ટ તૈયાર; પડોશી દેશને પાઠ ભણાવવા ભારતનો એક્શન પ્લાન.
Srinagar Baramulla Highway: હાઈવે પર શંકાસ્પદ વસ્તુ મળતા સર્ચ ઓપરેશન શરૂ, કાશ્મીરમાં આતંકી હુમલાની આશંકા વચ્ચે સેના એલર્ટ.
Ashwini Vaishnaw: માતા-પિતા માટે મોટા સમાચાર! ભારત સરકાર સોશિયલ મીડિયાના નિયમોમાં કરી શકે છે ધરખમ ફેરફાર; જાણો અશ્વિની વૈષ્ણવે શું કહ્યું
YouTube Down Update: યુટ્યુબ સર્વર ક્રેશ, યુઝર્સને લોગ-ઈન અને વીડિયો જોવામાં પડી રહી છે મુશ્કેલી; ગૂગલ તરફથી મોટું અપડેટ
Exit mobile version