Site icon

નોબેલ પુરસ્કાર વિજેતા, મ્યાનમારના લોકપ્રિય નેતા આંગ સાન સુ કીને આટલા વર્ષની જેલ; લાગ્યા આ આરોપો; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ. 6 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર.

નોબેલ પુરસ્કાર વિજેતા અને મ્યાંમારના જન નેતા આંગ સાન સૂ કીને 4 વર્ષ માટે જેલની સજા સંભળાવવામાં આવી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ મ્યાંમારની એક કોર્ટે આજે તેમને સેના વિરુદ્ધ અસંતોષ ભડકાવવાના અને કોવિડ નિયમોના ઉલ્લંઘન મામલે સજા સંભળાવી છે. 

આંગ સાન સૂ કી મ્યાનમારમાં અનેક ટ્રાયલનો સામનો કરી રહી છે. તેમના પર ભ્રષ્ટાચાર, વોટિંગ હેરાફેરીનો પણ આરોપ છે.

હાલમાં સેનાએ તેમને બે કેસમાં દોષિત ઠેરવ્યા છે. 

લશ્કરી શાસન સામે અવાજ ઉઠાવનારાઓમાં આંગ સાન સૂ કી મોટા નેતાઓમાંના એક છે. આ જ કારણ છે કે મ્યાનમારમાં તેમની લોકપ્રિયતા આજે પણ યથાવત છે.

ઉલ્લેખનીય છે કે સેનાએ 1 ફેબ્રુઆરીના રોજ દેશમાં સત્તાપલટો કર્યો ત્યારથી 76 વર્ષીય સૂ કી કસ્ટડીમાં છે

ઓમીક્રોન વેરિએન્ટનો ભય. વેપારીઓના વિદેશ પ્રવાસમાં ઘટાડો
 

Wagah Border: પાકિસ્તાને આટલા ભારતીય હિન્દુ શ્રદ્ધાળુઓને વાઘા બોર્ડર પર રોક્યા, શીખો સાથે જવાની ન આપી મંજૂરી
Team India: ઢોલ-નગારા સાથે ‘વર્લ્ડ ચેમ્પિયન્સ’નું દિલ્હીમાં ગ્રાન્ડ વેલકમ! વિજય બાદ PM મોદીને મળવા પહોંચી ટીમ ઇન્ડિયા, રાષ્ટ્રીય ગૌરવની ક્ષણ.
Rahul Gandhi: રાહુલ ગાંધીનો ‘હાઇડ્રોજન બોમ્બ’: ‘હરિયાણામાં ૨૫ લાખ વોટની ચોરી, બિહારમાં પણ એવું જ થશે’, વિપક્ષે કર્યા સૌથી મોટા આક્ષેપ.
Mirzapur train accident: મિર્ઝાપુરમાં કરુણ દુર્ઘટના: ચૂનાર રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે આવતા આટલા લોકોના દર્દનાક મોત,
Exit mobile version