Site icon

બાહુબલી નેતા અને અનેક લોકોને જાનથી મારી નાખનાર આ ડોન કોરોના થી મૃત્યુ પામ્યો…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર

રાષ્ટ્રીય જનતા દળ નો બાહુબલિ નેતા મોહમ્મદ શાહબુદ્દીન કોરોના થી મૃત્યુ પામ્યો છે.

Join Our WhatsApp Community

આ એ જ શાહબુદ્દીન છે જે  લોકોને જાનથી મારી નાખતો હતો. જ્યારે લાલુ પ્રસાદ યાદવ મુખ્યમંત્રી હતા ત્યારે આ વ્યક્તિ ની સામે જે નજર ઉઠાવીને જોતું હતું તેનું મૃત્યુ થતું હતું.

કોરોના થઈ ગયા બાદ તેને દિલ્હીના એક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો જ્યાં તેનું મૃત્યુ થયું.

કોરોના ને કારણે બોલિવૂડના આ એક્ટરનું થયું નિધન, ફિલ્મોમાં કામ કરતા પહેલા ભારતીય સેનામાં મેજર હતા.

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Exit mobile version