Site icon

દુઃખદ- રામ જન્મભૂમિ આંદોલન મુખ્ય ભૂમિકા ભજવનાર આ દિગ્ગજ હિન્દુ નેતાનું થયું નિધન- પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક

News Continuous Bureau | Mumbai

હિન્દુ નેતા(Hindu leader) આચાર્ય સ્વામી ધર્મેન્દ્રનું(Acharya Swami Dharmendra) નિધન થયું છે.

Join Our WhatsApp Community

તેમણે આજે સવારે રાજસ્થાનના(Rajasthan) જયપુરની(Jaipur) SMS હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

કહેવામાં આવી રહ્યું છે કે તેઓ છેલ્લા એક મહિનાથી બીમાર હતા.

તેમણે શ્રી રામ મંદિર આંદોલનમાં(Shri Ram Mandir Movement) મુખ્ય ભૂમિકા ભજવી હતી. 

વિશ્વ હિંદુ પરિષદ (World Hindu Council) સાથેના તેમના લાંબા જોડાણ દરમિયાન તેઓ રામ મંદિર મુદ્દે ખુલ્લા વલણને કારણે ચર્ચામાં હતા

પીએમ મોદી(PM Modi) સહિત દેશભરના હિન્દુ સંગઠનો (Hindu Association) સાથે જોડાયેલા લોકોએ આચાર્ય ધર્મેન્દ્રના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

આ સમાચાર પણ વાંચો :  મહત્વના સમાચાર – હવે દર 10 વર્ષે આધારને કરાવવું પડશે બાયોમેટ્રિક અપડેટ- UIDAI એ કરી તૈયારી

Piyush Goyal on Fuel Supply: ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને LPGની અછત નથી, મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે કેન્દ્રીય મંત્રીની મોટી સ્પષ્ટતા; વાંચો સરકારનો પ્લાન
Cancelled Train List April 2026: શું તમારી ટ્રેન પણ રદ થઈ છે? એપ્રિલ મહિનામાં ભોપાલ રૂટ પર મુસાફરી કરતા પહેલા વાંચી લેજો આ ન્યૂઝ; ગોંદિયામાં કામને લીધે ટ્રાફિક બ્લોક
Made in India Bullet Train: ભારતની પ્રથમ બુલેટ ટ્રેન હવે હશે ‘સ્વદેશી’! જાપાનને બદલે ભારતમાં જ બનશે હાઈ-સ્પીડ ટ્રેન સેટ; જાણો ક્યારે શરૂ થશે ટ્રાયલ.
LPG Shortage Crisis: LPG સંકટમાં મુંબઈના રેસ્ટોરન્ટ્સ ઘેરાયા! ૨૦% હોટેલ્સ પર લાગી શકે છે તાળા; NRAI ની એડવાઈઝરીથી ખળભળાટ
Exit mobile version