Site icon

અંતિમ સફર પર વીર સપૂત, રાજધાની દિલ્હીમાં 800 જવાન, 17 તોપોની સલામી સાથે થશે અંતિમ સંસ્કાર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ. 10 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર. 

CDS જનરલ બિપિન રાવતની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનથી દિલ્હી છાવણીના બ્રાર સ્ક્વેર સ્મશાન સુધી શરૂ થઈ છે.

CDS બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતના અંતિમ સંસ્કાર આજે લગભગ 4 વાગ્યે થવાના છે. 

અંતિમ સંસ્કાર સમયે 800 જવાનોની હાજરીમાં વીર સપૂત બિપિન રાવતને 17 તોપોની સલામી સાથે વિદાય આપવામાં આવશે.

CDS જનરલ બિપિન રાવત અને મધુલિકા રાવતની પુત્રીઓ – કૃતિકા અને તારિણીએ તેમના માતા-પિતાને શ્રદ્ધાંજલિ આપી.

ઉલ્લેખનીય છે કે ગત બુધવારે તમિલનાડુના નીલગીરી જિલ્લાના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થતાં 13 લોકો શહીદ થયા હતા. સીડીએસ ઉપરાંત તેમની પત્ની અને 11 સંરક્ષણ કર્મચારીઓ પણ સામેલ હતા.

આર્થિક સમાચાર : ખાદ્ય ચીજો ની આરબ દેશો માં નિકાસ બાબતે ભારત મોખરે. આ દેશ ને માત આપી

Hapur Gas Hoarding Case: જનતા લાઈનમાં અને નેતાના ઘરે ‘બ્લેક’નો ખેલ! હાપુડમાં એલપીજી સંકટ વચ્ચે ૫૫ ગેસ સિલિન્ડરનો જથ્થો મળતા ખળભળાટ; તંત્રએ કરી કડક કાર્યવાહી
India’s Plan B for LPG Crisis: ભારતમાં એલપીજી સપ્લાય ખોરવાયો તો શું છે વિકલ્પ? સરકારે નવા નિયમો સાથે ‘પ્લાન B’ કર્યો જાહેર
IRCTC LPG Crisis Railway Food: રેલ્વે મુસાફરો માટે માઠા સમાચાર: ગેસ સંકટને કારણે ટ્રેનોમાં હવે નહીં મળે ગરમાગરમ ભોજન? IRCTC એ લીધો આ મોટો નિર્ણય
Uttam Nagar Slum Fire: દિલ્હીમાં આગની ભયાનક આફત! ૪૦૦ ઝૂંપડાઓ બળીને ભસ્મીભૂત, સેંકડો ગરીબ પરિવારોની મૂડી હોમાઈ; જુઓ હૃદયદ્રાવક દ્રશ્યો
Exit mobile version