Site icon

અંતિમ સફર પર વીર સપૂત, રાજધાની દિલ્હીમાં 800 જવાન, 17 તોપોની સલામી સાથે થશે અંતિમ સંસ્કાર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ. 10 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર. 

CDS જનરલ બિપિન રાવતની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનથી દિલ્હી છાવણીના બ્રાર સ્ક્વેર સ્મશાન સુધી શરૂ થઈ છે.

CDS બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતના અંતિમ સંસ્કાર આજે લગભગ 4 વાગ્યે થવાના છે. 

અંતિમ સંસ્કાર સમયે 800 જવાનોની હાજરીમાં વીર સપૂત બિપિન રાવતને 17 તોપોની સલામી સાથે વિદાય આપવામાં આવશે.

CDS જનરલ બિપિન રાવત અને મધુલિકા રાવતની પુત્રીઓ – કૃતિકા અને તારિણીએ તેમના માતા-પિતાને શ્રદ્ધાંજલિ આપી.

ઉલ્લેખનીય છે કે ગત બુધવારે તમિલનાડુના નીલગીરી જિલ્લાના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થતાં 13 લોકો શહીદ થયા હતા. સીડીએસ ઉપરાંત તેમની પત્ની અને 11 સંરક્ષણ કર્મચારીઓ પણ સામેલ હતા.

આર્થિક સમાચાર : ખાદ્ય ચીજો ની આરબ દેશો માં નિકાસ બાબતે ભારત મોખરે. આ દેશ ને માત આપી

Republic Day Security: ૨૬ જાન્યુઆરીએ દહેશત ફેલાવવાનું પાકિસ્તાની કાવતરું નિષ્ફળ; ૨.૫ કિલો RDX સાથે ૪ આતંકીની ધરપકડથી ખળભળાટ.
Faridabad Horror: જે હાથોએ દીકરીને પકડતા શીખવ્યું, તે જ હાથોએ જીવ લીધો! એકડા લખવામાં ભૂલ પડતા પિતાએ ૪ વર્ષની બાળકીને મોતના ઘાટ ઉતારી.
Vande Mataram: રાષ્ટ્રભક્તિના નિયમોમાં ધરખમ ફેરફાર! ‘વંદે માતરમ’ નું સન્માન કરવું હવે માત્ર નૈતિક નહીં, કાયદેસરની ફરજ બનશે; જાણો શું છે સરકારનો માસ્ટર પ્લાન.
Weather Update: સાવધાન! ભારે પવન અને ગાજવીજ સાથે આવશે કમોસમી વરસાદ; હવામાન વિભાગે આગામી 48 કલાક માટે જારી કરી કડક ચેતવણી.
Exit mobile version