ગાઝીપુર બોર્ડર ખાતે ભાજપના કાર્યકર્તાઓ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર બોલાચાલી, બંને પક્ષે એકબીજા પર લગાવ્યો આ આરોપ ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ગાજીપુર બોર્ડર પર ખેડૂત અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ટકરાવ થયો હતો. 

ભાજપના કાર્યકર્તા નવનિયુક્ત પ્રદેશ મંત્રી અમિત વાલ્મીકિનું સ્વાગત કરવા માટે ત્યા પહોચ્યા હતા પરંતુ આ દરમિયાન વિવાદ થયો હતો. 

ભાજપના કાર્યકર્તાઓએ ખેડૂતો પર તોડફોડ, વિવાદ અને પથ્થરમારાનો આરોપ લગાવ્યો છે.

ખેડૂત નેતા રાકેશ ટિકેતે ભાજપના કાર્યકર્તાઓ પર ખેડૂત મંચ પર કબજો કરવાનો આરોપ લગાવ્યો છે.

ખેડૂત અને ભાજપ સમર્થકો વચ્ચે વિવાદ બાદ સ્થિતિ એટલી ખરાબ થઇ ગઇ કે ભાજપ નેતાની ગાડીને બહાર કાઢવા માટે પોલીસે મહેનત કરવી પડી હતી. 

આ સૉફ્ટવેરનો ઉપયોગ કરી પાકિસ્તાનીઓ કરતા હતા ભારતમાં રેલવે ટિકિટમાં દલાલીનો ગોરખધંધો; હવે IRCTC ભરશે આ પગલું, જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More