Site icon

ગાઝીપુર બોર્ડર ખાતે ભાજપના કાર્યકર્તાઓ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર બોલાચાલી, બંને પક્ષે એકબીજા પર લગાવ્યો આ આરોપ ; જાણો વિગતે 

ગાજીપુર બોર્ડર પર ખેડૂત અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ટકરાવ થયો હતો. 

ભાજપના કાર્યકર્તા નવનિયુક્ત પ્રદેશ મંત્રી અમિત વાલ્મીકિનું સ્વાગત કરવા માટે ત્યા પહોચ્યા હતા પરંતુ આ દરમિયાન વિવાદ થયો હતો. 

Join Our WhatsApp Community

ભાજપના કાર્યકર્તાઓએ ખેડૂતો પર તોડફોડ, વિવાદ અને પથ્થરમારાનો આરોપ લગાવ્યો છે.

ખેડૂત નેતા રાકેશ ટિકેતે ભાજપના કાર્યકર્તાઓ પર ખેડૂત મંચ પર કબજો કરવાનો આરોપ લગાવ્યો છે.

ખેડૂત અને ભાજપ સમર્થકો વચ્ચે વિવાદ બાદ સ્થિતિ એટલી ખરાબ થઇ ગઇ કે ભાજપ નેતાની ગાડીને બહાર કાઢવા માટે પોલીસે મહેનત કરવી પડી હતી. 

આ સૉફ્ટવેરનો ઉપયોગ કરી પાકિસ્તાનીઓ કરતા હતા ભારતમાં રેલવે ટિકિટમાં દલાલીનો ગોરખધંધો; હવે IRCTC ભરશે આ પગલું, જાણો વિગત

Natural Farming India: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૨ :સુરત જિલ્લો’
Siddaramaiah: કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ અઝીમ પ્રેમજી પાસેથી ઉધારમાં માંગ્યો એક રોડ, જાણો શું છે તેની પાછળ નું કારણ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Azam Khan: આઝમ ખાન જેલમાંથી મુક્ત, પુત્રો સાથે અહીં જવા થયા રવાના, સમર્થકો નો જમાવડો
Exit mobile version