169
Join Our WhatsApp Community
બજેટ સત્ર પહેલા પોતાના ભાષણમાં રાષ્ટ્રપતિએ ખેડૂત સંગઠનો ને આડા હાથે લીધા
રાષ્ટ્રપતિએ કહ્યું કે ગણતંત્ર દિવસે થયેલું રાષ્ટ્રધ્વજનું અપમાન દુઃખદ છે તેમજ કૃષિ કાયદો ભારતના વિકાસ માટે છે
દરમિયાન તેમણે કહ્યું કે ખેડૂતોને એમએસપી વધારીને આપવામાં આવી છે
ભારત કોઇ પણ સમસ્યા સામે ઝૂકશે નહીં
You Might Be Interested In
