પોતાના અભિભાષણ માં રાષ્ટ્રપતિ નો કડક સંદેશો. ગણતંત્ર દિવસે થયું રાષ્ટ્ર ધ્વજ નું અપમાન.

by Dr. Mayur Parikh

બજેટ સત્ર પહેલા પોતાના ભાષણમાં રાષ્ટ્રપતિએ ખેડૂત સંગઠનો ને આડા હાથે લીધા

રાષ્ટ્રપતિએ કહ્યું કે ગણતંત્ર દિવસે થયેલું રાષ્ટ્રધ્વજનું અપમાન દુઃખદ છે તેમજ કૃષિ કાયદો ભારતના વિકાસ માટે છે

દરમિયાન તેમણે કહ્યું કે ખેડૂતોને એમએસપી વધારીને આપવામાં આવી છે

ભારત કોઇ પણ સમસ્યા સામે ઝૂકશે નહીં

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More