News Continuous Bureau | Mumbai
Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) ખેડૂતોના કલ્યાણ ( Farmers welfare ) માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.
નિઝામાબાદના સંસદસભ્ય શ્રી અરવિંદ ધર્મપુરી ( Dharmapuri Arvind ) દ્વારા રાષ્ટ્રીય હળદર બોર્ડની સ્થાપનાના લાભો અંગેની પોસ્ટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ગઈકાલે જાહેરાત કરી હતી, પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“આપણા ખેડૂતોની સુખાકારી અને સમૃદ્ધિ હંમેશા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે.
The well-being and prosperity of our farmers has always been our top priority.
By establishing the National Turmeric Board, we aim to harness the potential of our turmeric farmers and give them the support they rightly deserve.
The benefits for Nizamabad are particularly… https://t.co/xYazlleO07
— Narendra Modi (@narendramodi) October 2, 2023
રાષ્ટ્રીય હળદર બોર્ડની ( National Turmeric Board ) સ્થાપના કરીને, અમારું લક્ષ્ય આફણા હળદરના ખેડૂતોની ક્ષમતાનો ઉપયોગ કરવાનો છે અને તેઓને યોગ્ય સમર્થન આપવાનું છે.
નિઝામાબાદ માટેના ફાયદા ખાસ કરીને પુષ્કળ છે.
આપણા હળદરના ખેડૂતો માટે ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે અમે જે કંઈપણ કરવું પડશે તે કરવાનું ચાલુ રાખીશું.”