Site icon

મોદી કેબિનેટનો મોટો નિર્ણય, હવે વપરાયા વગરની આ જમીનો સરકાર વેચી શકશે… જાણો વિગતે

News Continuous Bureau Mumbai 

કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની કંપનીઓની જમીન વેચવા માટે નેશનલ લેન્ડ મોનેટાઈઝેશન કોર્પોરેશનની (NLMC) રચનાની મંજૂરી આપી દીધી છે.

Join Our WhatsApp Community

આ કોર્પોરેશન દ્વારા જાહેર સેક્ટરની કંપનીઓની વધારાની જમીન અને બિલ્ડિંગને વેચી શકશે. 

સાથે જ બંધ થવાને આરે આવેલી કંપનીઓની જમીન પણ સરકાર વેચી શકશે.

હાલમાં જાહેર ક્ષેત્રની કંપનીઓ પાસે ઘણી બધી વધારાની જમીન રહેલી છે જેનો કોઈ ઉપયોગ થઈ રહ્યો નથી તેથી સરકાર આ જમીન વેચી દેવા માટે આ કંપની બનાવી છે. 

NLMC સંપૂર્ણપણે સરકારી માલિકીની હશે અને તેની મૂળ શેરમૂડી 5,000 કરોડ અને પેઈડ અપ શેર કેપિટલ 150 કરોડ હશે.

આ સમાચાર પણ વાંચો : મહામારીને લઈને નવી ભવિષ્યવાણી… જો ભારતમાં આવું ન થાય તો જ કોરોનાની ચોથી લહેર આવવાની શક્યતા નહિવત

Rajya Sabha Election 2026: મોટો પલટવાર! રાજ્યસભામાં વિપક્ષી ગઢમાં ગાબડું? લાલુ, ઉદ્ધવ અને પવાર માટે પ્રતિષ્ઠાનો જંગ; જાણો કોની ખુરશી જોખમમાં.
Jio Frames AI Glasses: સ્માર્ટફોનનો જમાનો જશે? જિયોના એઆઈ ગ્લાસમાં છુપાયેલા છે એવા ફીચર્સ જેની તમે કલ્પના પણ નહીં કરી હોય; જુઓ આ વાયરલ ગેજેટ
Cashless Toll Plaza: 1 એપ્રિલથી ટોલ પ્લાઝા સંપૂર્ણ કેશલેસ: હવે રોકડ વ્યવહાર બંધ, માત્ર ફાસ્ટેગ અથવા UPIથી જ ચૂકવણી થશે.
Jio New Plan: ₹365માં ડેટા, કોલિંગ અને ફ્રી OTT; જાણો વેલિડિટી અને ફાયદાની સંપૂર્ણ વિગત.
Exit mobile version