Site icon

Cabinet Agriculture Sector: ખેડૂતોનાં આજીવિકામાં થશે સુધારો, કેબિનેટે કૃષિ ક્ષેત્ર માટે આ સાત મુખ્ય યોજનાઓને આપી મંજૂરી

Cabinet Agriculture Sector: કેબિનેટે ખેડૂતોનાં જીવન અને આજીવિકામાં સુધારો કરવા માટે સાત મુખ્ય યોજનાઓને મંજૂરી આપી, જેમાં કુલ રૂ. 14,235 કરોડનો ખર્ચ થશે.

Cabinet approved seven major schemes to improve livelihood of farmers, with a total of Rs. 14,235 crore will be spent

Cabinet approved seven major schemes to improve livelihood of farmers, with a total of Rs. 14,235 crore will be spent

News Continuous Bureau | Mumbai   

Cabinet Agriculture Sector: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ( Central Cabinet  ) ખેડૂતોનાં જીવન સુધારવા અને તેમની આવક વધારવા માટે રૂ. 14235 કરોડનાં કુલ ખર્ચ સાથે સાત યોજનાઓને મંજૂરી આપી હતી.

Join Our WhatsApp Community
  1. ડિજિટલ એગ્રિકલ્ચર મિશન: ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માળખા પર આધારિત, ડિજિટલ એગ્રિકલ્ચર મિશન ખેડૂતોનાં ( Indian Farmers )  જીવનને સુધારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરશે. આ મિશનનો ( Digital Agriculture Mission ) કુલ ખર્ચ રૂ. 2.817 કરોડ છે. તેમાં બે પાયાના આધારસ્તંભ છે.

Agri Stack

  1. કૃષિ નિર્ણય સપોર્ટ સિસ્ટમ ( Agricultural Decision Support System ) 

માટી રૂપરેખા

મોબાઇલ ફોન પર નવું જ્ઞાન લાવો

  1. ખાદ્ય અને પોષકતત્વોની સુરક્ષા માટે પાક વિજ્ઞાનઃ જેમાં કુલ રૂ. 3,979 કરોડનો ખર્ચ થશે. આ પહેલ ખેડૂતોને આબોહવાની સ્થિતિસ્થાપકતા માટે તૈયાર કરશે અને 2047 સુધીમાં ખાદ્ય સુરક્ષા પૂરી પાડશે. તેમાં સાત સ્તંભો છે જેમ કે,

સંશોધન અને શિક્ષણ

આ સમાચાર પણ વાંચો : Gujarat Rain: ગાંધીનગર કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટર તાપી જિલ્લાની મદદે આવ્યું , વાલોડની વાલ્મિકિ નદીના બેટ પરથી આટલા ગોવાળોનું કરાયુ રેસ્ક્યુ.

3. કૃષિ શિક્ષણ, વ્યવસ્થાપન અને સામાજિક વિજ્ઞાનને મજબૂત બનાવવુંઃ રૂ. 2,291 કરોડના કુલ ખર્ચ સાથે આ પગલાંથી કૃષિ વિદ્યાર્થીઓ અને સંશોધકો વર્તમાન પડકારો માટે તૈયાર થશે અને તેમાં નીચેની બાબતો સામેલ હશે.

  1. પશુધનને સંતુલિત સ્વાસ્થ્ય અને ઉત્પાદન: કુલ રૂ. 1,702 કરોડના ખર્ચ સાથે, આ નિર્ણયનો ઉદ્દેશ પશુધન અને ડેરીમાંથી ખેડૂતોની આવક વધારવાનો છે. તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે
  1. બાગાયતી ખેતીનો સ્થાયી વિકાસઃ કુલ રૂ. 1129.30 કરોડનાં ખર્ચ સાથે આ પગલાંનો ઉદ્દેશ બાગાયતી છોડમાંથી ખેડૂતોની આવક વધારવાનો છે. તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે

ઉષ્ણકટિબંધીય, ઉપ-ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય બાગાયતી પાકો

  1. રૂ. 1,202 કરોડના ખર્ચ સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્રને મજબૂત બનાવવું
  1. રૂ. 1,115 કરોડના ખર્ચ સાથે કુદરતી સંસાધન વ્યવસ્થાપન

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો :  Gujarat Rain: ગાંધીનગર કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટર તાપી જિલ્લાની મદદે આવ્યું , વાલોડની વાલ્મિકિ નદીના બેટ પરથી આટલા ગોવાળોનું કરાયુ રેસ્ક્યુ.

Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું
Delhi Pollution: યા તો BS6 અથવા U-Turn: દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ પાછી વાળી, VIP કાર સામે પણ કડક કાર્યવાહી
Fog Hits Delhi-NCR:દિલ્હી-NCRમાં ધુમ્મસનો કહેર: વિઝિબિલિટી ઝીરો થતા 22 ટ્રેનોના પૈડાં થંભ્યા, ફ્લાઈટના શિડ્યુલ ખોરવાતા મુસાફરો અટવાયા
Exit mobile version