Site icon

ગેરકાયદેસર રીતે વસવાટ કરતા રોહિગ્યા સંદર્ભે કેન્દ્ર સરકારે ઉઠાવ્યા મહત્વપૂર્ણ પગલાં. જાણો વિગત… 

ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને ગેરકાયદેસર રીતે રહેનારા રોહિંગ્યાને પાછા મોકલવાના આદેશ આપ્યા છે   

બજેટ સત્ર દરમિયાન સાંસદ કિરોડી લાલ મીણાના સવાલ પર રાજ્યસભામાં ગૃહમંત્રાલયે કહ્યું કે, યોગ્ય દસ્તાવેજો ન હોય તેવી વ્યક્તિને પરત મોકલવાનો નિયમ છે. 

Join Our WhatsApp Community

આ નિયમ હેઠળ તમામ રાજ્યોને વર્ષ 2014 અને 2019 માં રોહિંગ્યાને પરત મોકલવાની વિગતવાર સૂચના આપવામાં આવી છે. 

ગેરકાયદેસર રીતે રહી રહેલા સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં ગૃહ મંત્રાલયે રાજ્યસભામાં કહ્યું કે રોહિંગ્યા મોટી સંખ્યામાં જમ્મુ-કાશ્મીર, તેલંગાણા, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, તમિળનાડુ, પશ્ચિમ બંગાળ, આસામ છે , કર્ણાટક અને કેરળમાં રહે છે.

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version