Site icon

ગેરકાયદેસર રીતે વસવાટ કરતા રોહિગ્યા સંદર્ભે કેન્દ્ર સરકારે ઉઠાવ્યા મહત્વપૂર્ણ પગલાં. જાણો વિગત… 

ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને ગેરકાયદેસર રીતે રહેનારા રોહિંગ્યાને પાછા મોકલવાના આદેશ આપ્યા છે   

બજેટ સત્ર દરમિયાન સાંસદ કિરોડી લાલ મીણાના સવાલ પર રાજ્યસભામાં ગૃહમંત્રાલયે કહ્યું કે, યોગ્ય દસ્તાવેજો ન હોય તેવી વ્યક્તિને પરત મોકલવાનો નિયમ છે. 

Join Our WhatsApp Community

આ નિયમ હેઠળ તમામ રાજ્યોને વર્ષ 2014 અને 2019 માં રોહિંગ્યાને પરત મોકલવાની વિગતવાર સૂચના આપવામાં આવી છે. 

ગેરકાયદેસર રીતે રહી રહેલા સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં ગૃહ મંત્રાલયે રાજ્યસભામાં કહ્યું કે રોહિંગ્યા મોટી સંખ્યામાં જમ્મુ-કાશ્મીર, તેલંગાણા, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, તમિળનાડુ, પશ્ચિમ બંગાળ, આસામ છે , કર્ણાટક અને કેરળમાં રહે છે.

Women Empowerment Gujarat: આત્મનિર્ભર સ્ત્રીનું જીવંત દ્રષ્ટાંત એટલે શિક્ષણ, મહેનત અને સંકલ્પબળથી સફળ બનેલી ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની મહિલાઓ
Ahmedabad Railway Division: સાબરમતી લોકો શેડે ઇલેક્ટ્રિક લોકોમોટિવનું પ્રથમ ઇન્ટરમીડિયેટ ઓવરહોલ (IOH) સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
Gold Price: સોનાના સતત વધતા ભાવ પર લાગી બ્રેક, જાણો આજે 25 સપ્ટેમ્બરના રોજ તમારા શહેરનો સોના અને ચાંદી નો ભાવ.
Election Commission: ચૂંટણી પંચ એ ચૂંટણી પ્રક્રિયાને લઈને કર્યો મોટો ફેરફાર, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Exit mobile version