Site icon News Continuous Bureau | Mumbai

કાયદાકીય વિવાદોનો ઝડપી નિકાલ : સરકારે એવો ડ્રાફ્ટ રજુ કર્યો કે કોર્ટમાં જતા પહેલા વિવાદોનો નિકાલ આવી શકે છે; જાણો વિગતો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 6 નવેમ્બર  2021

Join Our WhatsApp Channel

શનિવાર.

કોઈ પણ વિવાદ માટે ખાસ કરીને વાણિજય અને અન્ય વિવાદોના તાત્કાલિક સમાધાન માટે પારંપારિક રીતે કોર્ટમાં જવાને બદલે લવાદના માધ્યમથી નિકાલ લાવવા પર ભારત સરકાર પ્રોત્સાહન આપી રહી છે. તે માટે હાલ અસ્તિત્વમાં રહેલા કાયદામાં સંશોધન અને સુધારા કરીને ઓલ્ટરનેટીવ ડીસ્પ્યુટ રીડ્રેસલ (ADR)ને પ્રોત્સાહન આપવા અને મજબૂત બનાવવા સરકારે પહેલ કરી છે. તેથી તેના ભાગ રૂપે લવાદ માટે ખાસ કાયદો લાવવાનો વિચાર કરી રહી છે.

લવાદ સંબંધી કાયદામાં હાલ અમુક અડચણો રહેલી છે. તેથી તેને દૂર કરી હાલના કાયદામાં સુધારો કરીને તેના નવેસરથી સુધારા વધારા સાથે સરકાર ફરી લાવવા માગે છે. ભારતે સિંગાપૂર સાથે મોડરેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. તેથી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતાના મુદ્દા પર એક કાયદો લાવવો આવશ્યક છે.

પેટ્રોલ ડીઝલ સસ્તુ થશે? બિહારના યુવકોનો કમાલ; પ્લાસ્ટિકના કચરામાંથી આટલું સસ્તુ ઇંધણ બનાવવાની ફોર્મ્યુલા શોધી: જાણો વિગત

વાણિજ્ય અને અન્ય વિવાદોના સમાધાન માટે લવાદ ખાસ કરીને  સંસ્થાકીય લવાદને પ્રોત્સાહન આપવા માટે અને લોકોને પ્રોત્સાહિત કરવા માટે અને સુવિધા આપવાના હેતુથી કેન્દ્ર સરકારે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આ ડ્રાફ્ટને મંજૂરી મળે  અને કાયદો અમલમાં આવી જાય તો રાષ્ટ્રીય જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અનેક વિવાદોનો સમાધાનપૂર્વક ઉકેલ આવી શકશે.

Sanjeev Arora Arrested ED। પંજાબના મંત્રી સંજીવ અરોરા જેલના હવાલે! EDએ ૭ કલાકના દરોડા બાદ કરી ધરપકડ, ‘આપ’માં ખળભળાટ
Suvendu Adhikari West Bengal CM| બંગાળમાં નવા યુગની શરૂઆત શુભેન્દુ અધિકારીએ લીધા CM પદના શપથ; PM મોદીએ સ્ટેજ પરથી જનતાને કર્યા ‘દંડવત પ્રણામ’
ED Raid Punjab Minister| પંજાબના મંત્રી પર EDની તવાઈ! સવાર સવારમાં જ પહોંચી ટીમ, ભગવંત માનનો પલટવાર ‘આ રાજકીય બદલો છે’
New CDS of India 2026। દેશને મળ્યા નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ એન. એસ. રાજા સુબ્રમણિ સંભાળશે કમાન, જાણો કેવું રહ્યું તેમનું કરિયર
Exit mobile version