Site icon News Continuous Bureau | Mumbai

શું ભારતમાં 18 વર્ષથી ઉપરની વયના તમામ લોકોને કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ આપવામાં આવશે? સરકાર આ નિર્ણય લેવા જઈ રહી છે. 

News Continuous Bureau | Mumbai

કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા સરકાર 18 વર્ષથી વધુ વય ધરાવતાં લોકોને બુસ્ટર ડોઝ આપવા અંગે વિચાર કરી રહી છે.

Join Our WhatsApp Channel

હાલ સ્વાસ્થ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કસ અને 60 વર્ષથી વધુની વય ધરાવતાં લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે

હાલ ભારતમાં લગભગ તમામ પુખ્ત વયના લોકો અને 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકોની મોટી સંખ્યામાં સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે.

 આ સમાચાર પણ વાંચો : મુંબઈ સહિત આ વિસ્તારોમાં વરસાદ પડશે. જાણો શું છે હવામાન વિભાગનો વરતારો. 

Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
Exit mobile version