Site icon News Continuous Bureau | Mumbai

શું ભારતમાં 18 વર્ષથી ઉપરની વયના તમામ લોકોને કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ આપવામાં આવશે? સરકાર આ નિર્ણય લેવા જઈ રહી છે. 

News Continuous Bureau | Mumbai

કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા સરકાર 18 વર્ષથી વધુ વય ધરાવતાં લોકોને બુસ્ટર ડોઝ આપવા અંગે વિચાર કરી રહી છે.

Join Our WhatsApp Channel

હાલ સ્વાસ્થ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કસ અને 60 વર્ષથી વધુની વય ધરાવતાં લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે

હાલ ભારતમાં લગભગ તમામ પુખ્ત વયના લોકો અને 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકોની મોટી સંખ્યામાં સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે.

 આ સમાચાર પણ વાંચો : મુંબઈ સહિત આ વિસ્તારોમાં વરસાદ પડશે. જાણો શું છે હવામાન વિભાગનો વરતારો. 

Sonam Wangchuk Shifted To Medanta સોનમ વાંગચુકને મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરાશે દિલ્હી હાઇકોર્ટનો મોટો આદેશ, સ્વાસ્થ્ય સુધારા અર્થે મહત્વનો નિર્ણય
Kharge Cancels Birthday મલ્લિકાર્જુન ખડગે નહીં ઉજવે જન્મદિવસ જંતરમંતર પર ‘કોકરોચ’ આંદોલનને પગલે કોંગ્રેસ અધ્યક્ષનો નિર્ણય
ICMR Study High Cholesterol ICMR ના સંશોધનમાં મોટો ખુલાસો, ભારતમાં દર ૧૦ માંથી ૯ વયસ્કોમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ અસામાન્ય, આ બીમારીનો ખતરો વધ્યો
Rahul Gandhi NEET Target Govt NEET પેપર લીક મામલે રાહુલ ગાંધીના સરકાર પર આકરા પ્રહારો ગૃહમંત્રીના રાજીનામાની માંગ, PM મોદીને લીધા નિશાના પર
Exit mobile version