Site icon

મોદી સરકારનું મોટું પગલું, ડેમોનું નિરીક્ષણ, સર્વે અને જાળવણી કરવા માટે આ ઓથોરિટીની રચના કરી; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 18 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

શુક્રવાર,

કેન્દ્ર સરકારે શુક્રવારે નેશનલ ડેમ સેફ્ટી ઓથોરિટીની રચના કરી છે.  

આ ઓથોરિટી અકસ્માતોને રોકવા, તેમની સુરક્ષા અને ડેમ સંબંધિત આંતર-રાજ્ય મુદ્દાઓ માટે કામ કરશે. 

ડેમ સેફ્ટી બિલ ગયા વર્ષે 8 ડિસેમ્બરે પસાર થયું હતું. સંસદની મંજૂરી મળી હતી.   

આ બિલ લાવવાનો હેતુ દેશમાં બંધોનું નિરીક્ષણ, સર્વે, જાળવણી અને સંચાલન કરવાનો છે. 

આ બિલની જરૂરિયાત એટલા માટે પણ હતી કારણ કે, દેશમાં 200થી વધુ ડેમ 100 વર્ષથી વધુ જૂના છે.

 રણજી ટ્રોફીમાં બિહારના આ ક્રિકેટરે ડેબ્યુ મેચમાં જ ત્રેવડી સદી ફટકારી રચ્યો ઈતિહાસ… 

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version