Site icon News Continuous Bureau | Mumbai

શું દિલ્હીની બોર્ડરથી ખેડૂત આંદોલન દૂર થશે? રાકેશ ટીકૈતે કેન્દ્ર પર મોટો કર્યો આ આક્ષેપ ; જાણો વિગતે 

સંયુક્ત કિસાન મોરચાના નેતા રાકેશ ટીકૈતે કેન્દ્ર સરકાર પર મોટો આક્ષેપ કર્યો છે. 

જીંદ અને નરવાના વચ્ચે આવેલા ખાટકર ટોલમાં ખેડૂતોને સંબોધન કરતાં ટિકૈતે કહ્યું કે, 'કેન્દ્ર સરકાર જીંદની આસપાસ દિલ્હીની સરહદો પર જતા ખેડૂત આંદોલનને સ્થળાંતરિત કરવા માંગે છે.’ 

Join Our WhatsApp Channel

સાથે તેમણે કેન્દ્રને પડકાર ફેંક્યો છે કે તેઓ સરકારના આ પગલાને સફળ થવા દેશે નહીં. 

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ટિકૈતે કહ્યું હતુ કે  5 જૂને, ત્રણ નવા કૃષિ કાયદાના અમલના એક વર્ષ પૂરા થવા પર, આખા રાજ્યમાં સાંસદો, ધારાસભ્યો અને ભાજપના મંત્રીઓ અને તેમના સાથીઓના નિવાસસ્થાનોની બહાર કાયદાની નકલો સળગાવી ખેડુતો વિરોધ કરશે. 

શું હવે બોરીવલી કોરોનાનું હૉટ સ્પોટ બની રહ્યું છે? સૌથી વધુ કોરોનાના ઍક્ટિવ કેસ બોરીવલીમાં; જાણો વિગત

Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
Exit mobile version