Site icon News Continuous Bureau | Mumbai

શું દિલ્હીની બોર્ડરથી ખેડૂત આંદોલન દૂર થશે? રાકેશ ટીકૈતે કેન્દ્ર પર મોટો કર્યો આ આક્ષેપ ; જાણો વિગતે 

સંયુક્ત કિસાન મોરચાના નેતા રાકેશ ટીકૈતે કેન્દ્ર સરકાર પર મોટો આક્ષેપ કર્યો છે. 

જીંદ અને નરવાના વચ્ચે આવેલા ખાટકર ટોલમાં ખેડૂતોને સંબોધન કરતાં ટિકૈતે કહ્યું કે, 'કેન્દ્ર સરકાર જીંદની આસપાસ દિલ્હીની સરહદો પર જતા ખેડૂત આંદોલનને સ્થળાંતરિત કરવા માંગે છે.’ 

Join Our WhatsApp Channel

સાથે તેમણે કેન્દ્રને પડકાર ફેંક્યો છે કે તેઓ સરકારના આ પગલાને સફળ થવા દેશે નહીં. 

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ટિકૈતે કહ્યું હતુ કે  5 જૂને, ત્રણ નવા કૃષિ કાયદાના અમલના એક વર્ષ પૂરા થવા પર, આખા રાજ્યમાં સાંસદો, ધારાસભ્યો અને ભાજપના મંત્રીઓ અને તેમના સાથીઓના નિવાસસ્થાનોની બહાર કાયદાની નકલો સળગાવી ખેડુતો વિરોધ કરશે. 

શું હવે બોરીવલી કોરોનાનું હૉટ સ્પોટ બની રહ્યું છે? સૌથી વધુ કોરોનાના ઍક્ટિવ કેસ બોરીવલીમાં; જાણો વિગત

India Indus Water Treaty Notice Pakistan પાકિસ્તાનના અડિયલ વલણ સામે ભારતનું આકરું વલણ, સિંધુ કરારમાં સુધારા માટે નવી નોટિસ…
Right To Protest Rule In India Constitution આંદોલન કરવાનો અધિકાર કે મર્યાદાઓનો ભંગ? સંસદ માર્ચ વચ્ચે જાણો બંધારણ શું કહે છે વિરોધ પ્રદર્શન અંગે
JP Nadda RML Hospital Meeting દિલ્હીમાં પ્રદર્શન બાદ એક્શન મોડમાં સરકાર! ઈજાગ્રસ્ત આંદોલનકારીઓને મળવા RML હોસ્પિટલ પહોંચ્યા કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા..
Sonam Wangchuk Shifted To Medanta સોનમ વાંગચુકને મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરાશે દિલ્હી હાઇકોર્ટનો મોટો આદેશ, સ્વાસ્થ્ય સુધારા અર્થે મહત્વનો નિર્ણય
Exit mobile version