ISRO ટૂંક સમયમાં લોન્ચ કરશે ચંદ્રયાન-3, આ વખતે તે ચોક્કસપણે સફળ થશે, ડૉ. કે. સિવને વ્યક્ત કર્યો વિશ્વાસ.. જાણો વિગતે

by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

ઈસરો ટૂંક સમયમાં ચંદ્રયાન-3 લોન્ચ કરી શકે છે..

ઈસરોના પૂર્વ અધ્યક્ષ ડૉ. કે. સિવને આ અંગે માહિતી આપતાં કહ્યું કે ચંદ્રયાન-3નું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.  

સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વખતે ISRO ચંદ્રયાન-3 મિશનમાં સફળ રહેશે.

આ મિશન માટે માત્ર ચંદ્રયાન-2ના ઓર્બિટરનો ઉપયોગ કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે,ચંદ્રયાન-1 પછી ભારતનું બીજું ચંદ્ર સંશોધન મિશન ‘ચંદ્રયાન-2’ 22 જુલાઈ, 2019 ના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. 

લેન્ડર અને રોવર ચંદ્રની સપાટી પર ઉતરવાના હતા પરંતુ તેમ નિષ્ફળતા મળી હતી.

આ સમાચાર પણ વાંચો :  આશરે 70 વર્ષ પછી ભારતની ભૂમિ પર ચિત્તો પગ મૂકશે. બે-પાંચ નહીં પણ પૂરાં પચાસ ચિત્તા ભારત આવી રહ્યા છે. જાણો વિગતે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More