Site icon

બાળકોને રસી આપવી છે? તો માતા-પિતાએ કરવું પડશે આ કામ. જાણો વિગત  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર. 

કોરોનાની ત્રીજી લહેરની શક્યતા સેવાઈ રહી છે ત્યારે 15થી 18 વર્ષના બાળકો-તરૂણો માટે ત્રીજી જાન્યુઆરીથી કોરોના રસી આપવાની જાહેરાત કરાઈ છે. 

બાળકોના રસીકરણ અંગે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. દિલીપ માવલંકરનું કહેવું છે કે, બાળકોને રસી અપાવવા માટે વાલીઓએ આગળ આવવું પડશે. 

બાળકો પોતાને રસી આપવા માટે પરવાનગી આપી શકે નહિ, તેના માટે માતા-પિતાએ મંજૂરી આપવી જરૂરી છે. 

મહત્ત્વનું છે કે, ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ માટે બુસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરાઈ છે, જેનાથી તબીબોને પણ રક્ષણ મળશે.

ઈ-કોમર્સ કંપનીઓની દાદાગીરી અને GSTને મુદ્દે સરકારના મૌનથી વેપારીઓ નારાજ, આપી દીધી આ ચીમકી, નવા વર્ષમાં સરકાર વિરોધમાં કરશે આ કામ

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version