બાળકોને રસી આપવી છે? તો માતા-પિતાએ કરવું પડશે આ કામ. જાણો વિગત  

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 ડિસેમ્બર 2021

સોમવાર. 

કોરોનાની ત્રીજી લહેરની શક્યતા સેવાઈ રહી છે ત્યારે 15થી 18 વર્ષના બાળકો-તરૂણો માટે ત્રીજી જાન્યુઆરીથી કોરોના રસી આપવાની જાહેરાત કરાઈ છે. 

બાળકોના રસીકરણ અંગે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. દિલીપ માવલંકરનું કહેવું છે કે, બાળકોને રસી અપાવવા માટે વાલીઓએ આગળ આવવું પડશે. 

બાળકો પોતાને રસી આપવા માટે પરવાનગી આપી શકે નહિ, તેના માટે માતા-પિતાએ મંજૂરી આપવી જરૂરી છે. 

મહત્ત્વનું છે કે, ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ માટે બુસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરાઈ છે, જેનાથી તબીબોને પણ રક્ષણ મળશે.

ઈ-કોમર્સ કંપનીઓની દાદાગીરી અને GSTને મુદ્દે સરકારના મૌનથી વેપારીઓ નારાજ, આપી દીધી આ ચીમકી, નવા વર્ષમાં સરકાર વિરોધમાં કરશે આ કામ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More