Site icon

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય- આ તારીખથી 18થી વધુ વયના લોકો મફતમાં લઈ શકશે કોરોનાનો પ્રિકોશન ડોઝ- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

દેશના તમામ નાગરિકોને હવે ફ્રીમાં કોરોના(Corona)નો બૂસ્ટર ડોઝ(booster dose) મળશે. 

Join Our WhatsApp Community

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે(Union Minister Anurag Thakur) જણાવ્યું કે ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત એક અભિયાન ચલાવવામાં આવશે.

આ અભિયાન હેઠળ 18થી વધુ વયના લોકો 15 જુલાઈથી 75 દિવસ સુધી સરકારી હોસ્પિટલોમાં ફ્રીમાં પ્રિકોશન ડોઝ(free precuation dose) લઈ શકશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ અંગેના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. 

આ સમાચાર પણ વાંચો : શ્રીલંકામાં સ્થિતિ વણસી- રાષ્ટ્રપતિના ભાગ્યા બાદ ઇમરજન્સીની જાહેરાત- લોકો ઉતરી આવ્યા રસ્તા પર  

Narendra Modi: PM મોદી અને તેમના દિવંગત માતાના ડીપફેક વીડિયો મામલે કોંગ્રેસ સામે દિલ્હી પોલીસે કરી મોટી કાર્યવાહી
ITR Deadline: શું ખરેખર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ? વિભાગે કરદાતાઓને આપ્યું મોટું અપડેટ
Air India: અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના કેસમાં થયો નવો ખુલાસો, તદ્દન નવું કારણ આવ્યું સામે
IND vs PAK: ‘નો હેન્ડશેક’ પર બોખલાયું પાકિસ્તાન, ટીમ ઈન્ડિયા સામે લીધું આ પગલું
Exit mobile version