Site icon News Continuous Bureau | Mumbai

શ્રીલંકામાં સ્થિતિ વણસી- રાષ્ટ્રપતિના ભાગ્યા બાદ ઇમરજન્સીની જાહેરાત- લોકો ઉતરી આવ્યા રસ્તા પર 

News Continuous Bureau | Mumbai

શ્રીલંકા(Sri lanka)માં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે(President Gotabaya Rajapaksa)દેશ છોડીને ભાગી ગયા બાદ ઇમરજન્સી (Emergency) જાહેર કરવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

રાષ્ટ્રપતિના દેશ છોડીને ભાગી જવાના સમાચાર આવતા લોકો રસ્તા(Protest) પર ઉતરી આવ્યા છે.

પરિસ્થિતિ વિકટ જણાતા ત્યાં હાલ કટોકટી જાહેર કરવામાં આવી છે.

શ્રીલંકાના રાષ્ટ્રપતિએ થોડા દિવસો પહેલા જાહેરાત કરી હતી કે તેઓ 13 જુલાઈએ તેમના પદ પરથી રાજીનામું આપશે. 

જો કે તેમના દેશમાંથી ભાગી ગયા બાદ હવે તેમના રાજીનામાને લઈને સવાલો ઉઠી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ-પૂર્વ ઉપનગરમાં નોંધાયો આટલો વરસાદ- જાણો આંકડા અહીં 

Uproar in London at CJI Surya Kant’s Event લંડનમાં ભારતનું અપમાન! CJI ના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન, અસંમતિના નામે ‘કોકરોચ’ ટિપ્પણી પર થયો ભારે હોબાળો
Donald Trump Iran Nuclear Claim ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો ઈરાનની પરમાણુ અને મિસાઈલ શક્તિ લગભગ નષ્ટ, હવે ન્યુક્લિયર હથિયાર બનાવવાની સ્થિતિમાં નથી તેહરાન
R Praggnanandhaa પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ નોર્વે ચેસ ટૂર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય બન્યો, દિગ્ગજ મેગ્નસ કાર્લસનને બે વાર હરાવી મેળવી ઐતિહાસિક સિદ્ધિ
Putin hails India ties વૈશ્વિક મંચ પર ભારતનો દબદબો! પુતિને કહ્યું પીએમ મોદીને ડરાવવા કે ઝુકાવવા એ અમેરિકાના વશની વાત નથી.
Exit mobile version