Site icon

કોરોના ના કારણે હવે શું દર રોજ લાખો કેસ નોંધાશે? હજારોના મૃત્યુ થશે? જાણો શું કહે છે એનાલીસ્ટ.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૫ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

ભારતમાં માત્ર એક દિવસમાં બે લાખ જેટલા કોરોનાના કેસ નોંધાયા છે. આ ઉપરાંત લોકોનો રિકવરી દર પણ ૮૯ ટકા જેટલો થઈ ગયો છે. 

આ તબક્કે એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી ચાર સપ્તાહ સુધી ભારતમાં પરિસ્થિતિ કાબૂમાં નહીં રહે. ઇન્ડિયા ટુડે ના એનાલિસિસ માં કહેવામાં આવ્યું છે કે શક્ય છે કે આવનાર દિવસોમાં કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યા દૈનિક ચાર લાખ સુધી પહોંચી શકે.

અરે વાહ!! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક મહિનામાં એક હજારથી વધુ કોરોના ના દર્દીઓ સાજા થયા…

એવી શક્યતા વધારવામાં આવી રહી છે કે દૈનિક ૩ હજાર લોકોના મૃત્યુ પણ થાય. સ્વાસ્થ્ય વિભાગ એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે ભારત દેશમાં કોરોના ની બીજી લહેર વધુ ઘાતક અને ખતરનાક છે. અનેક રાજ્યોમાં લોકડાઉન મૂકવામાં આવ્યું છે. જેનો અસર 15 દિવસ પછી દેખાશે. આ પરિસ્થિતિમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધશે એ વાત નક્કી છે.

Women Empowerment Gujarat: આત્મનિર્ભર સ્ત્રીનું જીવંત દ્રષ્ટાંત એટલે શિક્ષણ, મહેનત અને સંકલ્પબળથી સફળ બનેલી ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની મહિલાઓ
Ahmedabad Railway Division: સાબરમતી લોકો શેડે ઇલેક્ટ્રિક લોકોમોટિવનું પ્રથમ ઇન્ટરમીડિયેટ ઓવરહોલ (IOH) સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
Gold Price: સોનાના સતત વધતા ભાવ પર લાગી બ્રેક, જાણો આજે 25 સપ્ટેમ્બરના રોજ તમારા શહેરનો સોના અને ચાંદી નો ભાવ.
Election Commission: ચૂંટણી પંચ એ ચૂંટણી પ્રક્રિયાને લઈને કર્યો મોટો ફેરફાર, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Exit mobile version