Site icon

ભારતમાં આવી ગઈ કોરોનાની ત્રીજી લહેર? મહામારીના દૈનિક કેસ આટલા લાખ નજીક; સૌથી વધુ આ રાજ્યમાં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 5 જાન્યુઆરી 2022 

Join Our WhatsApp Community

બુધવાર. 

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.

કોરોનાના દૈનિક કેસ અડધો લાખ એટલે કે 50 હજાર નજીક પહોંચી ગયા છે.

છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોરોનાના દૈનિક કેસમાં અસાધારણ ઉછાળો જોવા મળી રહ્યો છે, જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે.

જોકે દેશમાં કોરોનાના નવા કેસોમાં તેજીનું કારણ ઓમિક્રોનને માનવામાં આવે છે. 

1200 બાળકોની માતા અને સામાજિક કાર્યકર પદ્મશ્રી સિંધુતાઈ સપકાલનું નિધન, આ કારણે લાંબા સમયથી હતા હોસ્પિટલમાં ભરતી

Rahul Gandhi vs Ravneet Bittu: રાહુલ ગાંધી અને રવનીત બિટ્ટૂ વચ્ચે આમને-સામને ટક્કર, એકબીજા પર લગાવ્યા ગંભીર આરોપો.
Ghaziabad Sister: ઓનલાઇન ગેમના ચક્કરમાં 3 બહેનોએ મોતની છલાંગ લગાવી, માતા-પિતા માટે છોડતી ગઈ કરુણ ચીઠ્ઠી.
Railway Budget 2026: મુંબઈ-પુણે માત્ર 48 મિનિટમાં! રેલ્વે બજેટ 2026ની 5 સૌથી મોટી જાહેરાતો જે મુસાફરોની કિસ્મત બદલી નાખશે
Ghaziabad Tragedy: કાળજું કંપાવનારી ઘટના: ગાઝિયાબાદમાં 3 સગી બહેનોએ 9મા માળેથી કૂદીને કરી આત્મહત્યા; ઓનલાઇન ગેમની લત કારણભૂત?
Exit mobile version