દેશમાં સતત સુધરતી કોરોના પરિસ્થિતિ, સક્રિય કેસમાં થયો ધરખમ ઘટાડો ; જાણો આજે કેટલા નવા કેસ આવ્યા સામે 

by Dr. Mayur Parikh

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા  62,224 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 2542નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,79,573નાં મૃત્યુ થયાં છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,96,33,105 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 1,07,628 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,83,88,100 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 8,65,432 સક્રિય કેસ છે.

એક સમાચાર બન્યા અને ગૌતમ અદાણી ના 40 હજાર કરોડ ગયા. જાણો વિગત…
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More