Site icon

 શું વેકસીન લીધા પછી પણ કોરોના થાય છે? જાણો વેકસીન લીધા પછી કેટલા ટકા લોકોને કોરોના થાય છે. 

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૧ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

બુધવાર

કેન્દ્ર સરકારે બુધવારે કહ્યું છે કે વેકસીન લીધા બાદ પણ કોરોના ની શક્યતા રહી જાય છે. જોકે આવા લોકોનું પ્રમાણ ઓછું છે. અત્યાર સુધી ભારત દેશમાં ૧૩ કરોડ લોકોએ વેક્સિન લઈ લીધી છે.

જેટલા લોકોએ કોવેક્સિન નો બીજો દોષ લીધો છે તેમાંથી ૦.૦૪ ટકા લોકોને ફરી પાછો કોરોના થયો છે. જ્યારે કે કોવિશીલ્ડ વેક્સિન લેનારા લોકોમાંથી 0.03% લોકોને કોરોના થયો છે.

આ રાજ્યમાં કોરોના ની વેક્સિન તદ્દન મફત. સરકાર ચૂકવશે પૈસા.

આમ ભારત દેશમાં વેકસીન લીધા પછી કોરોના થનાર લોકોની સંખ્યા ઘણી ઓછી છે.

Strengthening Maritime Bonds: સુરક્ષા અને સહયોગના નવા શિખરો: INS ત્રિકંડની મોરિશિયસની મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધોમાં નવો પ્રાણ ફૂંકાયો
LPG Crisis Relief: યુદ્ધના મેદાન વચ્ચે ભારતની જીત! હોર્મુઝના જોખમી રૂટ પરથી ભારતના ૨ જહાજોનો સુરક્ષિત માર્ગ, ગેસ સંકટ હળવું થવાના એંધાણ
Fuel Crisis 2026: ગેસ-તેલની અછતને પહોંચી વળવા સરકારની નવી વ્યૂહરચના; હોટલો-રેસ્ટોરાંમાં વૈકલ્પિક ઈંધણની મંજૂરી, જાણો રેશનિંગમાં કેરોસીનનું શું છે ગણિત.
Hapur Gas Hoarding Case: જનતા લાઈનમાં અને નેતાના ઘરે ‘બ્લેક’નો ખેલ! હાપુડમાં એલપીજી સંકટ વચ્ચે ૫૫ ગેસ સિલિન્ડરનો જથ્થો મળતા ખળભળાટ; તંત્રએ કરી કડક કાર્યવાહી
Exit mobile version