Site icon News Continuous Bureau | Mumbai

 શું વેકસીન લીધા પછી પણ કોરોના થાય છે? જાણો વેકસીન લીધા પછી કેટલા ટકા લોકોને કોરોના થાય છે. 

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૧ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

બુધવાર

કેન્દ્ર સરકારે બુધવારે કહ્યું છે કે વેકસીન લીધા બાદ પણ કોરોના ની શક્યતા રહી જાય છે. જોકે આવા લોકોનું પ્રમાણ ઓછું છે. અત્યાર સુધી ભારત દેશમાં ૧૩ કરોડ લોકોએ વેક્સિન લઈ લીધી છે.

જેટલા લોકોએ કોવેક્સિન નો બીજો દોષ લીધો છે તેમાંથી ૦.૦૪ ટકા લોકોને ફરી પાછો કોરોના થયો છે. જ્યારે કે કોવિશીલ્ડ વેક્સિન લેનારા લોકોમાંથી 0.03% લોકોને કોરોના થયો છે.

આ રાજ્યમાં કોરોના ની વેક્સિન તદ્દન મફત. સરકાર ચૂકવશે પૈસા.

આમ ભારત દેશમાં વેકસીન લીધા પછી કોરોના થનાર લોકોની સંખ્યા ઘણી ઓછી છે.

Bijnor Watermelon Poisoning। તરબૂચ ખાતા પહેલા ૧૦૦ વાર વિચારજો! મુંબઈ જેવી જ ઘટના બિજનૌરમાં બની, ફળ ખાધા બાદ પુત્રીનું કરૂણ મોત
Shahzad Bhatti Module Busted| મંદિરો અને પ્રખ્યાત ઢાબા હતા આતંકીઓના નિશાને! દિલ્હી પોલીસે ISI ના મોડ્યુલના ૯ સાગરીતોને દબોચ્યા, મોટા હુમલાનું પ્લાનિંગ નિષ્ફળ
Suvendu Adhikari PA Murder। પ્રોફેશનલ શૂટર્સ, ૩ દિવસની રેકી અને પછી હત્યા! સુવેન્દુ અધિકારીના અંગત મદદનીશના મોતમાં SITનો ચોંકાવનારો ઘટસ્ફોટ
Hamirpur Boat Accident। હમીરપુરમાં કાળજું કંપાવતી ઘટના લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ, યમુનામાં હોડી પલટતા ૨ ના મોત, ૪ બાળકો હજુ પણ લાપતા!
Exit mobile version