Site icon

કેનેડાએ ભારતથી આવતી આ ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવ્યો, જાણો કયારથી થશે શરુ?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર   

કેનેડાએ પાંચ મહિના પછી ભારતથી ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. 

એરલાઇન કંપની કેનેડા આજથી બન્ને દેશો વચ્ચે સીધી ફ્લાઇટસ શરૂ કરી શકે છે. તેજ સમયે ભારતની સરકારી કંપની એર ઈન્ડીયા 30 સપ્ટેમ્બરથી તેની ફલાઈટસ શરુ કરી શકે છે.

જો કે, સાવચેતીના પગલાંની કાળજી લેવી જરૂરી છે. મુસાફરોએ કેનેડાની સીધી ફ્લાઇટ પકડવા માટે દિલ્હી એરપોર્ટ પર માન્યતા પ્રાપ્ત લેબોરેટરીમાંથી આપવામાં આવેલ કોવિડ નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે. 

ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં કોવિડની બીજી લહેર દરમિયાન કેનેડાએ ભારત આવવા -જવાની તમામ ફ્લાઈટ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. 

Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ
Rafale Fighter Jet: ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ નર લઈને સરકારને કરી આવી ડિમાન્ડ, શું ભારતમાં જ થશે તૈયાર?
PM Modi Manipur visit: મણિપુર હિંસા બાદ PM મોદીની પ્રથમ મુલાકાત, આ શહેર થી શરૂ થશે તેમનો પ્રવાસ
India-Nepal Border: નેપાળની જેલમાંથી ભાગેલા કેદીઓનો ભારતમાં પ્રવેશ કરવાનો પ્રયાસ સીમા દળે બનાવ્યો નિષ્ફળ, કરી આટલા ની ધરપકડ
Exit mobile version