Site icon

કેનેડાએ ભારતથી આવતી આ ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવ્યો, જાણો કયારથી થશે શરુ?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર   

કેનેડાએ પાંચ મહિના પછી ભારતથી ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. 

એરલાઇન કંપની કેનેડા આજથી બન્ને દેશો વચ્ચે સીધી ફ્લાઇટસ શરૂ કરી શકે છે. તેજ સમયે ભારતની સરકારી કંપની એર ઈન્ડીયા 30 સપ્ટેમ્બરથી તેની ફલાઈટસ શરુ કરી શકે છે.

જો કે, સાવચેતીના પગલાંની કાળજી લેવી જરૂરી છે. મુસાફરોએ કેનેડાની સીધી ફ્લાઇટ પકડવા માટે દિલ્હી એરપોર્ટ પર માન્યતા પ્રાપ્ત લેબોરેટરીમાંથી આપવામાં આવેલ કોવિડ નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે. 

ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં કોવિડની બીજી લહેર દરમિયાન કેનેડાએ ભારત આવવા -જવાની તમામ ફ્લાઈટ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. 

Tejas Crash: મોટો ખુલાસો: ‘બ્લેકઆઉટ’ના કારણે થયું તેજસનું ક્રેશ? ડિફેન્સ એક્સપર્ટે ક્રેશ પાછળના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો.
Red Fort Blast: નાટકીય વળાંક: લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં પકડાયેલા આતંકીએ કોર્ટમાં જજ સમક્ષ શું માગ્યું? જાણો હાઈ-પ્રોફાઈલ કેસ નું નવું અપડેટ
Operation Sindoor: મ્મુ-કાશ્મીર એલર્ટ: ‘ઓપરેશન સિંદૂર’ના વળતા પ્રહારમાં પાકિસ્તાની આતંકીઓ વધુ સક્રિય! સામે આવી ચોંકાવનારી ગુપ્ત જાણકારી
Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Exit mobile version