Site icon

ચીનમાં ફરી ફેલાયું કોરોના સંક્રમણ, પાંચ લાખ લોકો ઘરોમાં કેદ કરાયાં

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

29 જુન 2020

ચીન હવે કોરોના વાયરસના ચેપના બીજા તબક્કાને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાટનગર બેઇજિંગમાં, કોરોના વાયરસથી અસરગ્રસ્ત, લગભગ પાંચ લાખ લોકો હજી પણ ઘરોમાં કેદ છે. જ્યારે પાટનગરને અડીને આવેલાં વિસ્તારોમાં કોરોના વાયરસના ચેપથી હાલત વધુ નાજુક હોવાનું કહેવાય છે.

તપાસણી  દરમિયાન આરોગ્ય અધિકારીઓને કોરોના વાયરસના નવા ક્લસ્ટરો મળ્યાં હતાં. એવું કહેવામાં આવી રહ્યું છે કે વુહાનમાં હતી એવી જ ચેપની સ્થિતિ બીજિંગમા જોવા મળી છે.. કોરોના વાયરસના ચેપના ફેલાવાનાં બીજા તબક્કામાં અત્યાર સુધી 311 નવા કેસ નોંધાયા છે. જેને કારણે, જથ્થાબંધ બજારો અને જાહેર પરિવહન હજી પણ બંધ જ રહેશે.

ચીન સરકારના મુખપત્ર 'ગ્લોબલ ટાઇમ્સ'ના જણાવ્યા અનુસાર, "સીડીસીના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે બીજિંગના ઝીનફાદી માર્કેટમાં ફેલાયેલાં કોરોના વાયરસના જિનોમ સિક્વન્સિંગને તપાસતાં બહાર આવ્યું છે કે તે ચેપ યુરોપથી આવ્યો છે. ચીનના સંશોધનકારોએ દાવો કર્યો હતો કે ચેપ બહારના વાઈરસથી જ ફેલાય છે. આમ ચીન બીજા તબક્કામાં ફેલાયેલાં સંક્રમણને છુપાવવાના તમામ પ્રયત્નો કરી રહ્યું છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Vt8seD  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Western Railway: પશ્ચિમ રેલ્વે દ્વારા ગાંધીધામ-સિયાલદહ સ્પેશલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Natural Farming India: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૨ :સુરત જિલ્લો’
Siddaramaiah: કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ અઝીમ પ્રેમજી પાસેથી ઉધારમાં માંગ્યો એક રોડ, જાણો શું છે તેની પાછળ નું કારણ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version