Site icon

કોર્ટે કેજરીવાલ સરકારની ઝાટકણી કાઢી. વારંવાર કેન્દ્ર સરકાર તરફ કેમ આંગડી દેખાડો છો?

દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલ સરકાર ની ઝાટકણી કાઢી છે.

કોર્ટે દિલ્હી સરકારને સવાલ પૂછ્યો છે કે તમને ઓક્સિજનની જરૂર હતી તો શા માટે ઓક્સિજન પ્લાન્ટ ન બનાવવામાં આવ્યા? 

Join Our WhatsApp Community

દિલ્હી સરકાર વારંવાર મદદ માટે કેન્દ્ર સરકાર પાસે કેમ જાય છે? કેજરીવાલ સરકારે લોકો માટે શું કર્યું? 

ઓક્સિજન માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવવી યોગ્ય નથી.

આખરે પવઈના તળાવ ને સફાઈનું મુહુરત. આ કામ થશે અને મુંબઈ ને મળશે એક નવું પર્યટન સ્થળ…

 

Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Exit mobile version